________________
છઠ્ઠો પ્રકાશ ]
|| વિપક્ષ નિરાસ एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । વિત્રીને છે , નાથ ! નિશ્ચાદશsfજ હિ? IS
इति पञ्चमप्रकाशः ।
|| પટરાદ | लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताअने ।
माध्यस्थ्यमपि दौस्थ्याय, किं पुनद्वेषविप्लवः १ ॥१॥ (૯) હ = ખરેખર! નાથ = હે નાથ ! તવ = આપની ૨૦ = ચમત્કાર કરનારી છતાં = આ કo = પ્રાતિહાય રૂ૫ સંપત્તિને અo = જોઈને બિo fજ = મિથ્યાદષ્ટિએ પણ છે.= કણ = ર૦ = આશ્ચર્ય પામતા નથી? મિથ્યાદષ્ટિઓ પણ બધા આશ્ચર્ય પામે છે.
પ્રાતિહાર્યો પણ અતિશય વિશેષ જ છે. પ્રશ્ન-પ્રાતિહાર્યો પણ અતિશય છે તે અતિશયની સંખ્યા ૩૪ થી પણ વધારે થાય. જ્યારે શાસ્ત્રમાં તે અતિશયોની સંખ્યા ૩૪ છે. ઉત્તર-બાલજીના બેધ માટે સ્થૂલદષ્ટિએ શાસ્ત્રમાં ૩૪ અતિશનું વર્ણન છે. ભગવાનના અતિશય તે અનંતા છે.
અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ સિવાય પાંચ પ્રાતિહાર્યો તથા ધર્મચક્ર અને ઈન્દ્રવજ એ બે અતિશયે વિહારમાં પણ ભગવાનની સાથે ચાલે છે.
(૧) હે દેવાધિદેવ ! = લાવણ્યથી પવિત્ર કાયાવાળા અને તેo = નેત્રમાં અમૃતના અંજન સમાન ચિ = આપના ઉપર શાહ = (ભદિક જેની) મધ્યસ્થતા-ઉદાસીનતા = પણ વી = (આપના તીર્થકર નામ કમને બંધ, તીર્થંકરના ભવમાં સર્વવિરતિની આરાધનાથી ક્ષપકશ્રેણિ દ્વારા કેવલજ્ઞાન, તીર્થકર સંપત્તિને ઉપભોગ અને મેક્ષ એમ પુણ્ય સંપત્તિ ઉત્તરોત્તર વિશેષ પ્રાપ્ત થાય છે.