________________
છઠ્ઠો પ્રકાશ ]
૨૭
[ વિપક્ષ નિરાસ
॥૮॥
कृतार्था जठरोपस्थ- दुःस्थितैरपि दैवतैः । માદશાન્તિ થતે, હાહા ! વૈવાÆિાઃ खपुष्पप्रायमुत्प्रेक्ष्य, किश्चिन्मानं प्रकल्प्य च । સમ્માન્તિ વેડે શેઢે વા, ન મેન્ડેનિર્વન: રે ISI અને (ક્ષય−) નાશ માટે પ્રયત્ન કરનારા અને ૬૦ = વધ્યાના પુત્રની જેમ અસત્" પહેવાન્ = દેવાના યેત્ = આશ્રય કરે ?
• =
(૮) હે જગન્નાથ ! IT = કેવી ખેદની બીના ! ૦ = દેવને માનનારા રે = બીજા માહાંધ થવા ૬૦ = પેટ અને (T-) ઇન્દ્રિયાથી વિટબણા પામેલા પિ = પણ હૈ = દેવતાએથી ( પેાતાને ) કૃતકૃત્ય માનતા ( માનીને ) ૬૭ = આપના જેવા ( સર્વોત્કૃષ્ટ દેવા ) તે નિo = અપલાપ કરે છે. અજ્ઞાન વા રાગી દેવાને સ્વીકાર કરીને મૌન રહ્યા ત તા હજી બહુ વાંધો ન હતા, પણ એ લેકે આગળ વધીને આપનામાં કોઈ વિશેષતા-મહત્તા નથી એમ કહીને આપના અપલાપ કરે છે એ બહુ ખેદની ખીના છે.
(૯) હે દેવાધિદેવ ! À૦ = ધરમાં જ શૂર રે = પરવાદીએ ૬૦ = આકાશ કુસુમપ જેવું નિશ્ર્વિત્॰ = કર્યાંઈક ૩૦ = સ્વમતિથી કલ્પીને ૫૫. નિત્યમુક્ત હેવું અને જગતની ઉત્પત્તિ આદિ માટે પ્રયત્ન કરવા એ તેમાં વિરોધ હોવાથી—એ મને એક વ્યક્તિમાં ન ઘટતાં હાવાથી તે દેવા વધ્યાસુતની જેમ અસત્ છે.
૫૬. જે વસ્તુ કાઈ પણ પ્રમાણથી સિદ્ધ ન થાય તે વસ્તુ ન હેાય. જેમ કે આકાશપુષ્પ. પરવાદીઓએ કલ્પેલા આત્મા વગેરે પદાર્થો જેવા સ્વરૂપે કલ્પેલા છે તેવા સ્વરૂપે સિદ્ધ થતા નથી. જેમ આશ કુસુમ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ ન થવાથી નથી, તેમ પરવાદીઓએ કલ્પેલા આત્મા વગેરે પદાર્થા જેવા સ્વરૂપે કલ્પેલા છે તેવા સ્વરૂપે કાઈ પણ પ્રમાણથી સિદ્ધ થતા ન હેાવાથી નથી. આથી અહીં ‘“ જીવુવન્નાયમ્ ’’ કહ્યું છે.