________________
છઠ્ઠો પ્રકાશ ]
|| વિપક્ષ નિરાસ स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वश्वयते जगदप्येतत् , कस्य पूत्कुर्महे पुरः १ ॥६॥ નિચમુસાન, કળશભ-મક્ષચત્તોપમારો
पभ्यास्तनन्धयप्रायान, को देवांश्चेतनः श्रयेत् ॥७॥ કરનારા નાથ તરીકે ઘ૦ = સ્વીકારીએ છીએ. સ્વાં = આપની સુન: =
સ્તુતિ કરીએ છીએ. ત્યાં = આપની ૩૦ = ઉપાસના કરીએ છીએ. હિ= કારણ કે ચત્તો = આપનાથી ઘc = અન્ય કોઈ = ત્રાતા = રક્ષણ કરનાર નથી. [અમે આપની સ્તુતિ અને સેવા કેમ કરીએ છીએ એ ભગવાનને જણાવતાં સ્તુતિકાર કહે છે કે-] ફ્રિ : = અમે આપના સ્તવન સિવાય બીજું શું બેલીએ ? મુિ કુર્મ = આપની સેવા સિવાય બીજું શું કરીએ? (કારણ કે આપની સ્તુતિ જ વચનનું ફળ છે. આપની સેવા જ મનુષ્ય જન્મનું ફળ છે. આપની સ્તુતિ સિવાય બીજું કઈ વચનનું ફળ નથી અને આપની સેવા સિવાય બીજુ કોઈ આ જીવનનું ફળ નથી. આથી આપની સ્તુતિ અને સેવા સિવાય બીજું કશું જ કરવા લાયક નથી.)
(૬) હે કૃપાસિંધુ ! વઘં = જાતે ૧૦ = મલિન આચારવાળા અને કo = લે કોને છેતરવામાં તત્પર : = પરતીર્થિક બ્રહ્માદિ દેવાથી અને યજ્ઞાદિમાં રત ગુરઓથી પ = જગતના લેકેપ પણ સંo = છેતરાય છે. આથી અમે આપના સિવાય બીજા વ = કેની પુt: = પાસે પૂo = પુકાર કરીએ?
(૭) ૨૦ = બુદ્ધિશાળી # = કેણo – સદાપમુક્ત, (સ્વભાવથી જ મુક્ત સ્વરૂપ,) ૧૦ = જગતની (H-) ઉત્પત્તિ, ( -) પાલન ૫૩. આવી પ્રવૃત્તિથી પિતાના આત્માને તો ઠગે છે, વધારામાં બીજા
લકોને પણ ઠગે છે એ જ શબ્દનો ભાવ છે. ૫૪. કર્મબદ્ધ છવ વિશિષ્ટ પુરુષાર્થથી કર્મ મુક્ત બનીને ઈશ્વર થાય છે એમ
જૈનદર્શન માને છે. કેટલાંક દર્શને ઈશ્વર અનાદિકાળથી કમ મુક્ત છે એમ માને છે.