Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ છઠ્ઠો પ્રકાશ ] [ વિપક્ષ નિરાસ #Hirદાયીવાનિવાળા दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि ॥१०॥ प्रसन्नमास्यं मध्यस्थे, रशी लोकम्पृणं वचः । इति प्रीतिपदे बाढं, मूढास्त्वय्यप्युदासते ॥११॥ = અને માન = પ્રમાણ૫૭ wo= કલ્પીને (અમે જ તત્ત્વ મેળવ્યું છે એમ ફૂલાઈ જવાથી) = સ્વદર્શનમાં વા =કે તે સ્વદેહમાં પણ =સમાતા નથી. (૧૦) હે કૃપાળુ ! પરતીર્થિક દેવે, ગુરુઓ અને શાસ્ત્ર અનેક રીતે અપ્રમાણિક હોવા છતાં સારા માણસો પણ તેમાં વિશ્વાસ કેમ ધરાવે છે? હા, હવે સમજાયું. તેઓ દષ્ટિરાગથી બંધાયેલા છે. ૦ = કામરાગ અને સ્નેહ રાગ go= સહેલાઈથી નિવારી શકાય છે, તુ= પણ ૫૦ = પાપી ૫૮ ૫૦= દષ્ટિરાગ રતાપિ = સારા (તસ્વાતત્ત્વને વિવેક કરવાની શક્તિ ધરાવનાર) માણસોથી પણ ટુ = બહુકષ્ટથી દૂર કરી શકાય છે. કામરાગ =ઈદ્રિયેના શબ્દાદિ વિષયે અને વિષયેનાં સાધને પ્રત્યે રાગ. સ્નેહરાગ = પિતા વગેરે તથા પુત્ર વગેરે ઉપર પ્રેમ. દષ્ટિરાગ = રાગાદિ દેથી ખરડાયેલા દેવે વગેરે ઉપર ગાઢ રાગ. (૧૧) હે વીતરાગ! આ = આપનું મુખ =પ્રસન્ન છે. દશૌ=આપની આંખો મ = રીપથી રહિત છે. વર: = આપનું વચન રોળ = લેકપ્રિય છે. હૃત્તિ = આ પ્રમાણે છo = પ્રેમપાત્ર વ્યક્તિ = આપના ઉપર શનિ= પણ વાઢ = અતિશય મૂઢ: = દષ્ટિરાગથી મુંઝાયેલા પરતીર્થિકે go = ઉદાસીન રહે છે અનાદર ભાવ રાખે છે. ૫૭. સ્વમતિથી કપેલા “બધાં જ શરીરમાં એક જ આત્મા છે” વગેરે પદાર્થોને સિદ્ધ કરવા ખોટા પ્રમાણે ઉપજાવીને. ૫૮. મિથ્યાત્વાદિ પાપનું કારણ હોવાથી પાપી,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82