________________
ટ્ટો પ્રકાશ
૨૫
[ વિપક્ષ નિરાસ
"
विपक्षस्ते विरक्तश्चेत् स त्वमेवाथ रागवान् । ન વિપક્ષો વિપક્ષ: ત્રિ, ચોરો દ્યુતિમાનિ ? ॥૨॥ स्पृहयन्ति त्वद्योगाय यत् तेऽपि लवसत्तमाः । ચોમુદ્રાદ્રિાળાં, જેમાં સર્જાથયા? ક स्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । ચત્તો દિ ન વસ્ત્રાતા, ત્રિમ:! મુિ ર્મદે ? ॥ (૩) હું વિશ્વખ ́ધુ ! સજ્જ = આપને વિષઃ = પ્રતિસ્પી શ્વેત = જો વિસ્ત: = રાગરહિત છે તેા સત્યમેવ = તે આપ જ છે. ( કારણ કે બધા વીતરાગ વીતરાગ રૂપે એક જ હાય છે. ) થ = હવે જો તે પ્રતિસ્પર્ધી ૬૦ = રાગવાળા છે તા 7 વિ પ્રતિસ્પર્ધી જ નથી. (વીતરાગના પ્રતિસ્પર્ધી રાગી શી રીતે હેઈ શકે? ) = શુ' ૬૦ = પતંગ ( —આગિયા ) યુo = સૂર્યના વિ૦ = પ્રતિસ્પર્ધી બને છે ? (૪) હૈ જગદીશ ! તે = તે ૪૦ = લવસપ્તમ દેવા વિ = પણ ૪૦ = આપના યાગને ( કેવલજ્ઞાનાદિ મેક્ષમા ને) ૩૦ = ઇચ્છે છે. ચો૦ = યાગનીપ૧મુદ્રાથી દરિદ્ર-રહિત ૫૦ = પરદર્શનીને તથૈયા = આપના. તે યાગની વાત પણ કચાંથી હોય ? ૫૨ અર્થાત પરતીકિ દેવા આપની ખાદ્ય યોગમુદ્રા પણુ પામ્યા નથી, તે આપના કૈવલજ્ઞાનાદિ યાગને તે શે પામે? અને તેથી આપના પ્રતિપક્ષ પણ કેવી રીતે હાઈ શકે ?
=
- ૭
w
(૫) હે વિશ્વનાથ ! અમે ૬માં = આપને નાથં = મેગ-ક્ષેમ ૫૦, મનુષ્ય ભવમાં સાત લવ (લવ = લગભગ ૩૫ મિનિટ ) આયુષ્ય ઘટવાના કારણે કૈવલજ્ઞાન ન થવાથી અનુત્તર દેવલાકમાં ઉત્પન્ન થયેલા, ૫૧. પ ́કાસન, નાસાગ્ર ભાગે સ્થિર દૃષ્ટિ વગેરે યાગમુદ્રાથી, પર. મૂળ શ્લોકમાં રહેલ ચતુ પદના અર્થ બંને ટીકાકારોએ કર્યા નથી. પર તીથિ ભગવાનના પ્રતિપક્ષ કેમ નથી તે આ શ્લોકમાં જણાવ્યું છે. આથી અહી ચરૂ પદના યંત્ર-માય એમ હેતુ અ` કરવા ઠીક
લાગે છે.