________________
ત્રીજે પ્રકાશ ] ૧૧ [ કર્મક્ષય જન્ય ૧૧ અતિશય
स एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः । कर्मक्षयोत्थो भगवन् !, कस्य नाश्चर्यकारणम् १ ॥१२॥ अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा ।
त्वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः ॥१३॥ તેજસ્વી મદદ = તેજ (ભામંડલ) રહેલું છે. અહીં કવિ કલ્પના કરે છે કેરૂવ = જાણે કે ag: = ભગવાનનું શરીર સુ0 = કષ્ટથી જોઈ શકાય તેવું મા ત=ન થાય ફોન =એટલા માટે મ = ભગવાનના શરીરનું તેજ ૩૦ = દેએ એકઠું કરીને મૂક્યું ન ૨૨ હોય ?
(૧૨) મ0 = હે ભગવત ! ૦ = ઘાતકર્મોનો ક્ષયથી પ્રગટેલે અને વિ૦ = ત્રણ લેકમાં પ્રસિદ્ધિ પામેલે લgs: = તે આ શો = જ્ઞાનાદિ ત્રણ ગરૂપ સામ્રાજ્યને મહિમા વાર = કેના ગાળ = આશ્ચર્યનું કારણ ન= થતું નથી ? બધાને આશ્ચર્ય પમાડે છે.
(૧૩) હે દેવાધિદેવ ! ૧૦ =અનંત પુદ્ગલ પરાવર્તેથી ઉપાર્જન કરેલા બo = અનંત પણ #o = કર્મરૂપ વનને વત્તો = અપનાથી અન્ય = અન્ય કોઈ દેવ ૨૪૦ = સર્વ રીતે મૂડ = મૂળથી કo = છેદતો નથીછેદી શકતા નથી. ૨૨. સૂર્યને જોવામાં કષ્ટ પડે છે, સૂર્ય સામે દૃષ્ટિ કરીને તુરત પાછી
ખેંચી લેવામાં આવે છે. ભગવાનનું શરીર સૂર્યથી પણ અધિક તેજસ્વી હોય છે. આથી ભગવાનનું શરીર સૂર્યની જેમ કષ્ટ દશ્ય ન બને એ માટે દેવે એ ભગવાનના શરીરનું તેજ એકઠું કરીને મસ્તકના પાછળના ભાગમાં મૂકયું છે એમ કવિએગ્રંથકારે કલપના કરી છે. બાકી, વાસ્તવિકમાં તો ભગવાનના કર્મક્ષયજન્ય અતિશયથી મસ્તકની પાછળ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળું ભામંડલ (તેજપુંજ)
પ્રગટ થાય છે. ૨૩. આ પ્રકાશના પહેલા થી અગિયારમા લેક સુધી જેનું વર્ણન
કર્યું છે તે. २४. सर्वथा = सर्वात्मनाऽपुनरुद्भवाय ।