Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala
View full book text
________________
ત્રીજો પ્રકાશ ]
[ કક્ષય જન્મ ૧૧ અતિશયે
नाविर्भवन्ति यद् भूमौ मूषकाः शलभाः शुकाः ।
"
क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ॥५॥
श्रीक्षेत्रपद्रादिभवो, यद् वैराग्मिः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥६॥
त्वत्प्रभावे भुवि भ्राम्यत्य शिवोच्छेद डिण्डिमे । सम्भवन्ति न यन्नाथ !, मारयो भुवनारयः ॥ ७॥
(૫) તિના અભાવ :- હે જગત્પ્રભુ ! ચ = જેમ બેન વિ = રાજાએ ક્ષણમાં–ઉત્પન્ન થતાંની સાથે જ દૂર કરેલા ૧૦ = અન્યાયા ૬ ૦ = ક્રી થતા નથી, તેમ (આપના વિહારથી) મૂૌ = વિહારભૂમિમાં મૂળ = ઉંદરા, શ॰ = તી, અને ગુજ્રાઃ = પોપટો-સૂડા એ ત્રણ ૬૦ = ઉપદ્રવે પ્રગટ થતા નથી.
(૬) વરના અભાવ :– હું દેવાધિદેવ ! ષ = જાણે રથ = આપની કરુણારૂપ પુષ્કરાવત મેધની વૃષ્ટિથી ન હેાય તેમ, ( આપના વિહારથી ) મુત્ર: = ભૂમિની તજે = ઉપર સ્રો આદિના કારણે ઉત્પન્ન થયેલ વૈ૦ = વેરરૂપ અગ્નિ
=
સ્ત્રી, ભૂમિ, નગર, = પ્રશાંત થાય છે.
(૯) મારિના અભાવ – નાથ = હે નાથ ! ૬૦ = ઉપદ્રવાના નાશ માટે૧૯ પટહની ઉદ્ઘોષણા સમાન Æ૦ = આપને પ્રભાવ મુત્રિ = પૃથ્વી ઉપર શ્ર૦ = પ્રસરતાં મુ૦ = જગતના શત્રુ રૂપ મા૦ =૨૦ કુરગ્રહ, દુષ્ટભૂત, ડાકણ, પ્લેગરાગ આદિના કારણે અકાળ મરણાTMfo = થતાં નથી.
–
૧૯. પહેલાં પકડાયેલા શત્રુ વગેરેને નાશ પટહની ઉદ્ઘોષણા કરાવીને લોક સમક્ષ થતા હતા. પ્રસ્તુતમાં મારિરૂપ શત્રુના નાશ થાય છે. આથી શિયો એમ કહ્યું છે.
.
૨૦. માચ:- મક્-દુષ્ટ ભૂત-મુદ્ર-રાજિન્યામચાજ્ઞિનિસાન્યામાળાનિ

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82