________________
ત્રીજો પ્રકાશ ]
८ [ કક્ષય જન્ય ૧૧ અતિશય
तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूपं वचनं यत् ते धर्मावबोधकृत् ॥ ३॥ साप्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदअसा विलीयन्ते त्वद्विहारानिलोर्मिभिः || ४ || (૩) સ્વસ્વભાષામાં મેધ :- હે જિનેશ્વર ! તે = આપની ૬૦ = એક જ પ્રકારની = એક જ ( અર્ધમાગધી ) ભાષામાં કહેલી અપિ = પણ ૫૦ = વાણી તેષામેય = તિય ચા, મનુષ્યા અને દેવાને તેમની જ સ્ત્ર૦ = પોતપોતાની ભાષામાં પરિણમવાથી (મોર) રમ્ય લાગે છે અને ૧૦ = ધર્મ નામેાધ કરનારી બને છે.
–
(૪) રોગનાશ:- હે સર્વજ્ઞ ! ~૦ = આપના વિહારરૂપ પવનની લહરીઓથી૧૭સાથેવિ ચો૦ = સવાસે યોજન સુધીમાં પણ ઘૂત = ૭ મહિના પહેલાં ઉત્પન્ન થયેલા ૬૦ = રાગરૂપ વાદળા ૦= તુરત વિ૦ ઃ વિનાશ પામે છે.૧૮
=
"
છે. પ્રસ્તુત અનુવાદમાં ચરૂ શબ્દનો અનુવાદ કર્યા નથી. આથી દરેક શ્લોકમાં યત ના · જે' અ સ્વય' સમજી લેવે, ૧૭. સાથે = અગ્ર સહિત. અગ્ર = ચેાથેા ભાગ. સા યેાજનનેા ચેાથેા ભાગ ૨૫ યેાજન, આમ સવાસેા યેાજન થાય. તેમાં પૂર્વ આદિ દરેક દિશામાં ૨૫-૨૫ યેાજન અને ઉપર-નીચે ૧ાા-૧૨ના યાજન એ રીતે ૧૨૫ યાજન ગણવા. ‘ સાથે િયોનનાતે ” એ પદોના ૧૦ મા શ્લાક સુધી સંબંધ છે, કારણ કે રોગનાશથી દુષ્કાળના અભાવ સુધીના બધા અતિશયાની મર્યાદા ૧૨૫ ચેાજન છે.
૧૮. ઉપલક્ષણથી છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે પ્રતિ, મારિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વ-પર ચક્રભય અને દુભિક્ષ એ સાત ઉપદ્રવા પણ ભગવાનના આગમનથી છ મહિના પહેલાં થયા હોય તો નાશ પામે અને છ મહિના સુધી ન થાય. ભગવાન ખિરાજમાન હેાય ત્યાં સુધી જાતિ વેર કે પૂર્વ ભવનું વેર પણુ નાશ પામે છે, અને નવુ... વેર થતું નથી.