Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ ત્રીજો પ્રકાશ ] ८ [ કક્ષય જન્ય ૧૧ અતિશય तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूपं वचनं यत् ते धर्मावबोधकृत् ॥ ३॥ साप्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदअसा विलीयन्ते त्वद्विहारानिलोर्मिभिः || ४ || (૩) સ્વસ્વભાષામાં મેધ :- હે જિનેશ્વર ! તે = આપની ૬૦ = એક જ પ્રકારની = એક જ ( અર્ધમાગધી ) ભાષામાં કહેલી અપિ = પણ ૫૦ = વાણી તેષામેય = તિય ચા, મનુષ્યા અને દેવાને તેમની જ સ્ત્ર૦ = પોતપોતાની ભાષામાં પરિણમવાથી (મોર) રમ્ય લાગે છે અને ૧૦ = ધર્મ નામેાધ કરનારી બને છે. – (૪) રોગનાશ:- હે સર્વજ્ઞ ! ~૦ = આપના વિહારરૂપ પવનની લહરીઓથી૧૭સાથેવિ ચો૦ = સવાસે યોજન સુધીમાં પણ ઘૂત = ૭ મહિના પહેલાં ઉત્પન્ન થયેલા ૬૦ = રાગરૂપ વાદળા ૦= તુરત વિ૦ ઃ વિનાશ પામે છે.૧૮ = " છે. પ્રસ્તુત અનુવાદમાં ચરૂ શબ્દનો અનુવાદ કર્યા નથી. આથી દરેક શ્લોકમાં યત ના · જે' અ સ્વય' સમજી લેવે, ૧૭. સાથે = અગ્ર સહિત. અગ્ર = ચેાથેા ભાગ. સા યેાજનનેા ચેાથેા ભાગ ૨૫ યેાજન, આમ સવાસેા યેાજન થાય. તેમાં પૂર્વ આદિ દરેક દિશામાં ૨૫-૨૫ યેાજન અને ઉપર-નીચે ૧ાા-૧૨ના યાજન એ રીતે ૧૨૫ યાજન ગણવા. ‘ સાથે િયોનનાતે ” એ પદોના ૧૦ મા શ્લાક સુધી સંબંધ છે, કારણ કે રોગનાશથી દુષ્કાળના અભાવ સુધીના બધા અતિશયાની મર્યાદા ૧૨૫ ચેાજન છે. ૧૮. ઉપલક્ષણથી છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે પ્રતિ, મારિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સ્વ-પર ચક્રભય અને દુભિક્ષ એ સાત ઉપદ્રવા પણ ભગવાનના આગમનથી છ મહિના પહેલાં થયા હોય તો નાશ પામે અને છ મહિના સુધી ન થાય. ભગવાન ખિરાજમાન હેાય ત્યાં સુધી જાતિ વેર કે પૂર્વ ભવનું વેર પણુ નાશ પામે છે, અને નવુ... વેર થતું નથી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82