Book Title: Vaidak Tuchka Sangraha
Author(s): Dinshaji Manekji Petit
Publisher: Bhalchandra Krishna

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંકલિયું. અજીરણ - અજીરણ (એટલે ખાધું પચે નહીં ને બદપરેજીને લીધે પેટ ખેલાશે આવે નહીં ને પેટમાં પવન ભરાય તે) રોગના ઈલાજ ૧ થી ૮... ... ૧- ૫ અતીસારના ઈલાજ – ભુખ કરતાં વધારે ખાવાથી તથા પાચન થયા શીવાય ફરીથી ખાવાથી તથા કાચું અનાજ ખાવાથી તથા અતિ મદ્યપાન કરવાથી આ દરદ થાય છે. એથી માણસના હાથપગ ગળી જાય છે ને પેટ પુલે છે. અન્ન પાચન થતું નથી ને તેથી વારેવારે ઝાડે આવ્યા કરે છે તેના ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ... ૬- ૧૦ અતીસારથી પેટમાં મરડાતું હોય અને ઝાડા વાટે લેહી પડતું હોય તેના ઈલાજ ૧૪થી ૧૫ ૧૦- ૧૧ અલાઇ (છેલ્લી)અલાઈ (ફેલ્લી) ઘણો ગરમ ખોરાક ખાનારને ગરમીના દિવસોમાં થાય છે ને આખું શરીર ભરાઈ જાય છે તેના ઈલાજ ૧ થી ૫... ... ૧૨- ૧૩ અગ્ની વાયુના ઇલાજ – ઈલાજ ૧ ••• .. ••• ••• • • ••• ૧૩ આમવાયુઃ— આમવાયુ કમરમાં તથા બરડામાં તથા પીડુમાં દુખતું હોય તેને કહે છે તેના ઇલાજ ૧ થી ૭ ... ••• .. ••• ૧૪- ૧૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 467