Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
ચવવું-અંમકાની કુખે ઉપજવું–તેને જન્મ-પુરુષસિંહ નામસ્થાપન–બંનેનો અપ્રતિમ સનેહસીમાડાના રાજાને જીતવા બળદેવનું ગમન-પુરુષસિંહનું પાછળ જવું–માર્ગમાં રોકાવું-શિવરાજાને દાહજવરતેના ખબર મળવાથી પુરુષસિંહનું પશ્ચાત્નમન-પિતાને મેળા–અં'માં માતાને અગ્નિપ્રવેશપુરુષસિંહને થયેલ શોક-શિવરાજનું ભરણ-પુરુષસિંહને વિશેષ શેક-બળદેવને ખબર આપવા–તેનું આગમન–બંને ભાઈઓનું મળવું-શેકની વિશેષતા-નિશુંભ પ્રતિવાસુદેવના દૂતનું આવવું–તેણે શિવ રાજાના બંને પુત્રને પોતાની પાસે આવવાનું કહેવરાવવું–પુરુષસિંહને ચડેલે કો—તેણે કરેલું દૂતનું અપમાન–તેનું પાછા ફરવું-નિશુંભનું યુદ્ધ કરવા નીકળવું-પુરુષસિંહનું પણ સસૈન્ય નીકળવું બંનેને મેળાપ–પરસ્પર યુદ્ધ-નિશુંભે કરેલ ચક્રનું સ્મરણ–ચકનું પ્રગટ થવું- વાસુદેવ પર છોડવું–વાસુદેવને મૂછમૂછનું વળવું તેણે હાથમાં લીધેલ ચક્ર-નિશુંભ પર છોડવું–તેથી થયેલ તેને શિરછેદ-પુરૂષસિંહનું પાંચમાં વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય-કેટી શીલાનું ઉપાડવું–અર્ધચક્રોપણનો અભિષેક
ધર્મનાથ પ્રભુને કેવળજ્ઞાન-ગણધરસ્થાપના-ચક્ષયક્ષિણ-અશ્વપુર પધારવું-પુરૂષસિંહને વધામણ– તેનું વાંદવા નીકળવું-ઈદ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-ચાર કષાયોનું સવિસ્તર વર્ણન–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્ય પ્રમાણ-પુરુષસિંહ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમન-સુદર્શન બળભદ્રનું મોક્ષ ગમન
પૃષ્ઠ ૧૫૦ થી ૧૬૫ છઠ્ઠા વર્ષમાં શ્રી મઘવા ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ–નરપતિ રાજાએ લીધેલ ચારિત્રમધ્યમ ગ્રંવેયકમાં ઉપજવું–શ્રાવસ્તી નગરી, સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીનું વર્ણન-ચૈવેયકથી ચવવું
ભાદેવીની કક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વમ-પુત્રજન્મ-મઘવા નામસ્થાપન-યોવનાવસ્થારાજયે બેસવું-પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન-છખંડને દિગ્વિજય-પાછી શ્રાવસ્તીએ આવવું–ચક્રવતીપણુને અભિષેક-શ્રાવક તથા સાધુ ધર્મની પ્રતિપાલના--પ્રાંતે ત્રીજા દેવલેકમાં ઉપજવું. પૃષ્ઠ ૧૬૬ થી ૧૬૮
સાતમા માં-સનતકુમાર ચક્રીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વિક્રમયશા નામે જા–તેણે કરેલું નાગદત્તની સ્ત્રી વિષણુત્રીનું અપહરણ-નાગદત્તનું ગાંડા થઈ જવું-વિષ્ણુશ્રીનું કામણપ્રયાગથી મરણ–વિક્રમયશાને થયેલ અપાર શેક અને ઉન્મત્તપણું-મંત્રીઓએ વિષ્ણુશ્રીના શરીરને અરણ્યમાં બતાવવું–શબની થયેલી દુવ્યવસ્થા–તે જોઈ વિક્રમયશાને થયેલ વૈરાગ્ય–તેની ભાવના–તેણે લીઘેલ ચારિત્ર-ત્રીજા દેવલેકે દેવ થવું-ત્યાંથી વન-રતનપુરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થવું–નાગદત્તનું ભવ ભ્રમણ સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થવું–તેણે સ્વીકારેલ ત્રિદંડીપણું–તેનું રત્નપુર આગમન-જિનધર્મને જોતાં પ્રગટ થયેલું વૈર–રાજાએ કરેલ નિમંત્રણ–જિનધર્મની પીઠ ઉપર ઉષ્ણ દુધપાકનું પાત્ર મુકીને જમવાને કરેલા સ્વીકાર–રાજાએ જિનધર્મને કરેલ આજ્ઞા–તેણે સહન કરેલ અસહ્ય દુઃખ-તેના શુભવિચાર–તેણે લીધેલ દીક્ષા-કરેલ કાર્યોત્સર્ગ –તેનું સૌધર્મે થવું –વિદડીનું યક્ષ થવું.
હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા ને સહદેવી રાણ-સહદેવીની કક્ષામાં સૌધર્મેનકનું ઉપજવું–ચૌદ સ્વમ સચિત ગર્ભધારણ-પુત્રજન્મ-સનકુમાર નામસ્થાપન–યોવનાવસ્થા–અશ્વ ઉપર સ્વાર થવું–તેના વેગથી ઘરે દર જવું અશ્વસેન રાજાનું પાછળ આવવું–પ્રાપ્ત થયેલ અટવી-કુમારના મિત્ર મહેન્દ્રસિંહનું અટવીમાં ગમન–અશ્વસેનનું પાછા વળવું--સનત કુમારની મહેન્દ્રસિંહે કરેલી એક વર્ષ પર્વત શેધ-વર્ષ પ્રાંતે સનતકમારનો મેળાપ–પરસ્પર વાતચિત-મહેન્દ્રસિંહે કરેલ તેની હકીકત સંબંધી પ્રશ્ન-સનતકુમારે બકુલમતિને કરેલી સંજ્ઞા–તેણે કહી બતાવેલ સનત કુમારનું સર્વ વૃત્તાંત–તેમાં એક પક્ષે તેને માન સરોવર લઈ જવું ત્યાં અસિતાક્ષ યક્ષનું આવવું -કુમારને જોતાં તેને થયેલ વૈરનું સ્મરણ–પરસ્પર યુદ્ધ-યક્ષનું ભાગી જવું–ભાનુવેગની આઠ કન્યા સાથે પાણિગ્રહણુ–સુખે નિદ્રા-ત્યાંથી અસિતાક્ષ યક્ષનું ઉપાડવું–અટવીમાં ફેંકી દેવું-ત્યાં સુનંદા સાથે મેળાપ–વજીવેગનું મૃત્યુ-સુનંદા સાથે પાણિગ્રહણ–વંધ્યાવળીનું આવવું–તેની સાથે પાણિગ્રહણચંદ્રવેગ ને ભાનુવેગ આદિ વિદ્યાધરનું આવી મળવું-વંધાવળીએ આપેલ પ્રજ્ઞપ્તિ વિદ્યા–વભાગના પિતા

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 354