________________
૦૪]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ગુજરાતી ભાષામાં “કરિયાતું' અને હિંદી ભાષામાં વિરાયતા શબ્દ અમુક જાતના ઔષધો સૂચક છે. તે શબ્દને સંબંધ રાત શબ્દ સાથે લાગે છે, જેમ કિરાત-ભીલ–લેકે જંગલમાં રહે છે તેમ આ ઔષધ પણ જંગલમાં થાય છે એ રીતે “કરિયાતું” ચિરાયના” શબ્દને સંબંધ વિરાત” શબ્દ સાથે જોડી શકાય..
शीकरे भ-हौ वा ॥८॥१॥१८४॥ શીર ના ને મ અને દૃ બન્ને વિકલ્પ થાય છે.
મો, સીડી, સીગરો-શર–પાણીના છાંટા હિંદી સીન “ટાઢથી કંપવું ક્રિયાપદને સંબંધ પ્રસ્તુત શીર-લીર શબ્દ સાથે જોડી શકાય.
चन्द्रिकायां मः ॥१।१८५॥ વરિદ્ર શબ્દમાં ને મ થઈ જાય છે.
વંતિમા–રિદ્ર-ચંદ્રનો પ્રકાશચંદ્રમા. મમ્ શબ્દ સાથે વંતિમ શબ્દને સરખાવો.
આ. હેમચંદ્ર પિતાના સંસ્કૃત કોશ અભિધાન િતામણિના શિરછમાં ચંદ્રિકા” અર્થ માટે વન્દ્રિમા શબ્દ આપે છે. ૨ કાંડ ૧૦૬ શ્લેક.
શિલોજી એટલે વીણેલા વધારાના શબ્દોને સંગ્રહરૂપ કોશ
निकष-स्फटिक-चिकुरे हः ८।१।१८६॥ નિષ, રિઝ અને વિકર શબ્દના ને શું થઈ જાય છે. નિ-નિ:–કસોટીને પથ્થર
–ટિસ્ફટિક મણિ વિદુ-વિધુર –વાળ દુર્ગ નામનો વૈયાકરણ એમ કહે છે કે, વિદુર શબ્દ સંસ્કૃત ભાષામાં પણ છે, આ હકીકત “અમરકોશ” ના ટીકાકાર ક્ષીરસ્વામીએ પણ પોતાની ટીકામાં ધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org