Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 520
________________ લવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુથ પાદ qf-frજી-વિ-વિવઃ ||૮૫૪૦૪૪૦ની સંબંધક ભૂતકૃદંતના કરવા પ્રત્યયને બદલે ઉપરના ૮૫૪૦૪૩૯ સૂત્રમાં અપભ્રંશ ભાષામાં જે પ્રત્યયે વાપરવાનું જણાવ્યુ છે તે ઉપરાંત ધ્ધિ, qિજી, વિ અને વિનુ પ્રત્યયે। પણ અપભ્રંશ ભાષામાં વપરાય છે. f-નિ+વા-ft+fq--fq--જીતીને વિબુઢા+રા-31+વિષ્ણુ-વિષ્ણુ-દઈને–દેઈને વિ-હા+વા-છા+ત્રિ-દિવ લઈને-લેઈને વિષ્ણુ-યા+વા-જ્ઞા+વિષ્ણુ-જ્ઞાતિનુ–ઝાઈને-ધ્યાન કરીને, .. 3" પ્ર-મૂત્રકારે ૪૩૯ અને ૪૪૦ એ બન્ને સૂત્રોનું‘વસ્ત્ર: રૂ-3-વિ-વિ-વ્િ દ્િધજી-ત્રિ-નિયંત્ર: એવુ એક સૂત્ર કેમ ન કર્યું અને એ બે સૂત્રો જુદાં જુદાં શા માટે કર્યાં? [ ૪૯ ઉ-અપભ્રંશ ભાષામાં હેત્વર્થ કૃદ તના તુમ પ્રત્યયને બદલે પણ વિ, qિજી, વિ અને દ્વિનું પ્રત્યયે વપરાય છે એટલે નીચેના સૂત્રમાં તુમ્ પ્રત્યયને બદલે વપરાનારા પ્રત્યયે તે નિર્દેશ કરેલ છે તે નિર્દેશ સાથે દ્બિ, વ્િળુ, વિ અને વિનુ પ્રત્યયે।ને પણ સમજવાના છે. આ સૂત્રને જુદું' કરવામાં આવે તે જ આ ૪૪૦મા સુત્રમાંથી આ ચારે વિ, શુિ ત્રિ અને વિનુ પ્રત્યયેાનું જ નીચેના ૪૪૧મા સૂત્રમાં અનુવર્તન થઈ શકે. ઉપર જણાવ્યા પ્રમાણે એ જુદાં જુદાં સૂત્રોને બદલે એક જ સૂત્ર કર્યું હોત તાનચેના ૪૪૧મા સૂત્રમાં અહીં જણાવેલા માત્ર ચાર પ્રત્યયે।નું જ અનુવન કેવી રીતે થઈ શકત? ન જ થઈ શકત. . जेप्पि असे कसाय - बलु, देविणु अभउ जयस्सु । लेवि महन्वय, सिवु लहहिं झाविणु तत्तस्सु ॥ ક્રોધ વગેરે ચારે કાયાના અશેષ બાને જીતીને, જગતને અભય દઈને એટલે પાતા તરફથી જગતને નિર્ભય બનાવીને તથા પાંચ મહાવ્રત લઈને અને તત્ત્વનું ધ્યાન કરીને મનુષ્યેા શિપને મેળવે છે. તુમ વૈં-ત્રાગારું-અહિં ૬૫૮૦૪૦૪૪॥ હેવમૃદતના તુમ પ્રત્યયને બદલે અપભ્રંશ ભાષામાં વં, બળ, કાળį અને અહિં એ ચારમાંને ગમે તે પ્રત્યય વપરાય છે તથા ઉપરના ૮।૪૪૪૦મા સૂત્રમાં જણાવેલા બિ, વિષ્ણુ, ત્રિ અને તળુ માંના કોઈ ગમે તે પ્રત્યય પણ વપરાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534