________________
લઘુઘરિ-અeટમ અડયાય-ચતુર્થ પાદ
[૫૦૧
gfq– +gfq_r ifજઈને
» –ાદિષ गंपिणु वाणारसिहिं नर अह उज्जेणिहिं गंपि ।
मुआ परावहिं परम--पर दिव्वंतरइँ म जपि ॥ વરુણા અને અસિ એ બે નદીઓને જ્યાં સંગમ થાય છે તેવી વારાણસીમાં– કાશીમાં–જઈને જે માણસો મુઆ અને જેઓ જ્યાં મહાકાળનું પ્રખ્યાત મંદિર છે એવી ઉજજૈની નગરીમાં જઈને મુઓ તેઓ પરમપદને પામે છે. બીજા દિવ્યાની– એટલે બીજાં દેવસ્થાની બીજા તીર્થોની-વાત “ન બેલ–“ન કહે.
પિજી અને બિન કાર લેપ ન પામે ત્યારે અમેgિy અને અમેવિ ને પ્રયોગ થાય છે, જેમકે –
T[+MT-મuિT–જઈને–અથવા જવા માટે [+બિ–ામ-િ ,,
गंग गमेपितु जो मुअइ जो सिबतित्थु गप्पि ।
कोलदि निदसावासगउ सो जमलोउ जिणेप्पि । જે ગંગાકાંઠે જઈને મરે છે તથા જે શિવતીર્થમાં એટલે બદરીમાં કે કેદારમાં જઈને મરે છે તે યમલોકને-મરણને-જિતને દેવના આવાસમાં--સ્વર્ગમાં-ગયેલ લહેર કરે છે.
तृनः अणः ॥८।४।४४३॥ સંસ્કૃત વ્યાકરણમાં પારાર૭ સત્ર દ્વારા શીલ, ધર્મ અને સાધુ અર્થોમાં વિહિત કરેલ એવા અને કર્તા” અર્થના સૂચક તૃન પ્રત્યયને બદલે અપભ્રંશ ભાષામાં અામ પ્રત્યય વપરાય છે. માતૃ–માર+મા–મારા+૩-મારવું–મારકણે
ઝૂ-
વોક્ઝામ–વોટ્ઝબર્ગર–વોટ્ટા –બેલકણો વસ્તૃ–વક –વજ્ઞા+૩–ત્ર નળરૂ–વાજક-રાજવાના-વાગવાના
સ્વભાવવાળા મ+ઠ્ઠ–માન–મસામ+૩–મસળવ–ભસકણે–ભસવાના સ્વભાવવાળો હૃ0િ મારા હાથી મારકણે ઢોર –લેક બેલકણે પરદુ વગણ૩–પહ-પડ–દેલ-વાજવાના–વાગવાના–સ્વભાવવાળો પુજય મહાર-શુનક-કૂતરો–ભસવાના સ્વભાવવાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org