Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 523
________________ ૫૦૨] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ‘વ’ એ નં-નર-નારૂ-નારૂ–ણિ–બળવાઝાઝ૪૪ો. રૂવ અવ્યયને અર્થ સૂચવવા માટે અપભ્રંશ ભાષામાં , ૧૩, Rારૂ, તાવ, નિ અને ગg એ છમાંનું કોઈ પણ એક અવ્યય વાપરી શકાય. નં--જાણે કે, પેઠે નવદુર નવા મેવની પેઠે નવું–શૈ૩ ના-નાડું " નવ–નાવડું-, નg– ,, નં મટ-ગુડસુ સસ-દુ કરું જુઓ, ૮૪૩૮રા નવું– रवि-अस्थमणि समाउलेण कंटि विइण्णु, न छिण्णु । चक्के खंड मुणालिअहे नउ जीवग्गलु दिण्णु ।। સૂર્ય આથમતાં વ્યાકુલ થયેલા ચક્રવાકે મૃણાલિકાને એક ટુકડો કંઠમાં-- ગળામાં–મૂક્યો પણ તેડ્યો નહીં. જાણે કે જીવ નીકળી ન જાય માટે જીવની. આડે આગળિયો ન દીધો હોય ? સરખા નિદ્રિા-દીધેલ ના– ___ वलयावलि-निवडण-भएण धण उद्धब्भुअ जाइ। वल्लह-विरह-महादहहो थाह गवेसइ नाइ ।। વલભના-વહાલાના-વિરહને લીધે દૂબળી થઈ જવાથી પાતળા પડી ગયેલા હાથવાળી કઈ સ્ત્રી પોતાનાં બયાં નીચે પડી જવાની બીકને લીધે બન્ને હાથ ઊંચા રાખીને ચાલી જાય છે. જાણે કે એ સ્ત્રી પોતાના પ્રિયને વિરહરૂપ માટે. ધરે કેટલે ઊંડો છે તેને તાગ શોધતી ન હોય ? ૧. આ સંપૂર્ણ વાક્ય આ પ્રમાણે છે– નવનયá–“માન કે વિનયી રમતિ નયા મા ” આ વિશેષણ શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીણમા. તીર્થકર માટે વપરાયેલ છે. . સિંદ્ર એટલે વિદ્યાવારિધિ વ. પંડિત શ્રી ગુવારની સંપાદિત ઉદી અનુવાઢ સતિ વંચાતિમા સૂત્ર–પૃ. ૧૫૦ માથા ૨.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534