Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 524
________________ લgવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ (૫૦૩ રાવ पेक्खेविणु मुहु जिणवरहो दोहर-नयण-सलोणु । ___नावइ गुरु-मच्छर-भरिउ जलणि पवीसइ लोणु ।। જિન ભગવાનની આરતી કર્યા પછી લવણ-નમક–ને દેવતામાં નાખવામાં આવે છે. આ જાતની રીત જોઈને કોઈ કવિ નાચે જણાવેલ કલ્પના કરે છે – શ્રીજિન ભગવાનનું મુખ લાંબા નયનવાળું અને લાવણ્યથી ભરપૂર જેઈને ભારે ભસરથી-ઈર્ષ્યાથી–ભરેલું લવણ-મીઠું –નમક-જા કે અગ્નિમાં પ્રવેશ કરતું ન હોય ? चंपय-कुसुमहो मज्झि सहि ! भसल पइट्टउ । सोहइ इंदणीलु जणि कणइ वइट्टउ ॥ હે સખી! જાણે કે નીલમ રત્ન સેનાની વચ્ચે બેઠેલું હોય એટલે સેનાના ઘરેણામાં રંગરૂપે વચ્ચે જડેલું હોય એમ ચંપાના ફૂલની વચ્ચે પેઠેલે ભમરો શોભે છે. તેનું પીળું છે અને ઈદ નીલ–નીલમ રન–ને હીરો નીલો-કાળો-છે તેમ અહીં ચંપાનું ફૂલ પીળું છે અને ભમરો કાળો છે. એ રીતે સરખામણી કરેલ જણાય છે. जणु निरुवम-रसु पिएँ पिअवि जणु । ८१४१४०१। लिङ्गम् अतन्त्रम् ।।८।४।४४५॥ સંસ્કૃત ભાષામાં અને પ્રાકૃત ભાષામાં પણ નામના લિંગને લગતા અમુક અમુક નિયમો છે તેવા કોઈ નિયમો અપભ્રંશ ભાષામાં ચોક્કસ નથી અર્થાત લિંગની બાબત અપભ્રંશ ભાષામાં કોઈ ચોક્કસ તંત્ર નથી. જય લુંમ વાકયમાં લય શબ્દ ઘડી વિભકિતવાળો છે પણ તેની તે વિભકિત લેપ પામેલ છે અને શુંમ શબ્દ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પુલિંગમાં છે તેથી તેનું શુંમે રૂઘ થવાને બદલે અપભ્રંશ ભાષામાં જ મડ઼ે તું એ રીતે એ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે. અત્ર-એ-શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે અપભ્રંશ ભાષામાં તે બન્મ શબ્દ મારૂં ને બદલે એમાં એ રીતે નરજાતિમાં વપરાય છે. અત્ર–મત્ર+ર્ડ-બત્રીઆંતરડું-એ વાક્યને માત્ર શબ્દ નપુંસકલિંગમાં છે પણ અપભ્રંશ ભાષામાં તે રાત્રે એમ વપરાવાને બદલે કાંત્રી એમ નારીજાતિમાં વપરાય છે. શાખાવાચક ૩૦ શબ્દ નારીજાતિમાં યાત્રા એમ વપરાય છે પણ તે શબ્દ અપભ્રંશ ભાષામાં કહું એમ નપુંસકલિંગમાં વપરાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534