Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 528
________________ લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુથપાદ [૫૦૭ પેઠે જાણવું એટલે સાત અધ્યાયમાં બતાવેલા સંસ્કૃત વ્યાકરણમાં કરેલાં વિધાનની પેઠે સમજવું. ૧. સંસ્કૃત ભાષામાં ચતુથાના એકવચનને મારા આદેશ બતાવેલો છે તેનું વિધાન પ્રાકૃત વગેરે ભાષાઓના વ્યાકરણમાં કરેલ નથી છતાં તે ગાય આદેશને પ્રાકૃત વગેરે ભાષાઓમાં પણ સમજી લે. જેમ કે નિવારી શબ્દનું નિવારાય એવું ચતુર્થીના એકવચનનું રૂપ પ્રાકૃત વગેરે ભાષાઓમાં પણ સમજવું. ૨. વળી, નામનાં અથવા ક્રિયાપદનાં જે રૂપો સંસ્કૃતમાં વપરાય છે તેવાં જ રૂપમાં થોડાક ફેરફાર કરીને તૈયાર થયેલાં રૂપે પણ પ્રાકૃત ભાષામાં વપરાય છે. નામરૂપ ૩રઢ નામનાં ૩રમ અને રે એવાં બે રૂ કરવાનું વિધાન પ્રાકૃતમાં છે. તો તે ઉપરાંત ૩રતિ એવું ત્રીજુ રૂપ પણ સંસ્કૃતિની જેવું જ પ્રાકૃતમાં પણ સમજી લેવું. એ જ રીતે સિર–શિર—નામનાં તૃતીયા એકવચન સિરસા તથા સપ્તમી એકવચન તિર, રિમિ, તિરસ તથા રર-૧ર-શબ્દનાં સરે, સરક્ષિ, સરસ એવાં ત્રણ ત્રણ રૂપો પણ પ્રાકૃતમાં સમજી લેવાં. અનુવાદક ઉમેરેલું – નામરૂપ ૩. સંસ્કૃતમાં વર્ષના એવું તૃતીયાંત રૂપ થાય છે. તેની જેવું જ આર્ષ પ્રાકૃતમાં લખ્યુ રૂપ પણ સમજી લેવું. પાલિભાષામાં તેમના તથા જમુના એવાં બે રૂપ થાય છે. ક્રિયાપદરૂપ सं० अब्रवीत् आर्ष प्रा० अब्बवी । सं० अवोचत् आर्ष प्रा० अवोच । सं० आसीत् ઘા મારી અથવા માત ! આ રીતે સંસ્કૃતની જેવાં અહીં જણાવેલાં ક્રિયાપદ પણ અંતના તન લોપ કરવાથી મા પ્રાકૃતમાં વપરાયેલાં છે. બીજા પણ સંસ્કૃતિની જેવા આવા કેટલાક પ્રયોગો થાય છે તે આ રીતે જ સમજી લેવા. हेट-ठिय-सूर-निवारणाय छत्तं अहो इव वहंती । ___जयइ ससेसा वराह-सास-दूरुक्खया पुहवी ।। નીચે રહેલા સૂર્યના તાપના નિવારણ માટે જાણે કે નીચે છત્રને વહન કરતી હેય એવી લાગતી તથા વરાહના જોરદાર શ્વાસના ફૂંફાડાથી પેદા થયેલ પવનને લીધે દૂર સુધી ઊંચી ફેંકાયેલી એવી શેપ સહિત–શેષનાગ સહિત–પૃથવી જયવંતી વતે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534