Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 518
________________ લવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુથ પાદ एउ गृहेणु धुं मइँ जइ उ उब्वारिज्जइ । महु करिएव्वउँ किं पिन वि मरिएव्वउ पर देज्जइ ॥ *‘તાર્. નૃીવા ચતિ મયા પ્રિય કરીને મારે જો પ્રિયને તજી દેવાતા મને મરણ દેવામાં આવે. सुच्चाणु सिहिकढणु घण- कुट्टणु जं लोइ । मंजिए अइरत्तिएँ सब्बु सहेब्बउँ होइ || વ્રુત્યંત ત્યયંતે તËિ”-દે ધકવૃત્તિ. એ ગ્રહણ હોય તે મારું કાંઈ પણ કવ્યું નથી પરંતુ મજીઠને પેાતાની જન્મભૂમિમાંથી ઊખડી જવુ પડે છે એટલે પરદેશ જવુ પડે છે. અગ્નિતા ભયંકર તાપમાં ઊકળવું પડે છે અને પછી ઘણુ વડે કટાવુ પડે છે એટલે એના ઉપર ઘણુના ઘા પડે છે એટલે એ અતિશય રક્ત-રાતીએવી મજીને લેાકમાં ખૂબ ખૂબ સહેવું પડે છે. તાત્પર્ય એ જણાય છે કે અતિશય રક્તૅ અતિશય રાગવળાએ-કેટકેટલું સહેવુ પડે છે એ સમજવાનુ છે. सोएबा पर वारिआ पुप्फवईहि समाणु । जग्गेवा पुणु को धरइ, जइ सो वेउ पमाणु ? ॥ [૪૯ જો તે વેદવચનને પ્રમાણરૂપ માનવામાં આવે તે તેમાં તે પુષ્પવતી–રજસ્વલાસ્ત્રી સાથે સૂવાનું પણ વારેલ છે-નિષેધેલ છે. જો સૂવાના નિષેધ હાય તો પછી જાગવાનું–સહશયન કરવા વગેરેનું-તેા કાણુ રાખે ? અર્થાત્ રજસ્વલા સાથે સુવાય નહીં તેમ જગાય પણ નહીં એવુ વેદવચન છે. ૨ રૂફ૩–વિઞવય ||૮||૪૩॥ સંબંધક ભૂતકૃદંતના સવા પ્રત્યયને બદલે અપભ્રંશ ભાષામાં ૬, ૬૩, રૂવિ અને અવિ પ્રત્યયે વપરાય છે. -TM-મા+વા-મા+માર મારીને Jain Education International ફ્રામ+વા-મ+૩-મનિ-ભાંગીને કે ભાગીને ૧. આ દોહા અંગે દાધકવૃત્તિ’માં જે સંદર્ભ સૂચવેલ છે તે આ પ્રમાણે છે—કાઈ સિદ્ધપુરુષે વિદ્યા સિદ્ધ કરવા સારુ કોઈ નાયિકાને ધન વગેરે આપીને તેણીની પાસે તેના ભરથારની માગણી કરતાં તે વિદ્યાસિદ્ધ પુરુષને નાયિકા જે કાંઈ કહે છે તે આ દોહામાં આ પ્રમાણે મતાવેલ છે—આ ધન વગેરે લઈને મારે પતિને તજી દેવાન હોય તે। મારું કાંઈપણ કર્તવ્ય નથી. માત્ર મને મરવાનું જ દેવામાં આવે. હેમ-૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534