________________
૪૧૪ ]
સિદ્ધહેમચંદ્ર શબનુશાસન
જૈન ધર્માંના પ્રતિક્રમણ સૂત્રમાં તત્વ સિદ્ધ ભાષા. કમન્નાયદ સર્વસાધુઠ્ઠું એવા જે પાચ નમસ્કાર આવે છે તેમાં તિદ્વં વગેરેમાં જે હૈં પ્રત્યય છે તે આ ષડ્ડીના બહુવચનને જ છે, તમા અરિહંત એટલે અરિહ તેાને નમસ્કાર,
હું ૨ રૂટૂ-૩૦ૢભ્યામ્ ||૮||૪||
રૂકારાંત તથા કારાંત નામથી લાગેલા પબ્દીના બહુવચનના જ્ઞાન્ પ્રત્યયને બદલે અપભ્રંશ ભાષામાં હું અને હૈં એ એ પ્રત્યયેા વપરાય છે. સળી+ગામ-સળિ+હ-સfg-પક્ષીઓનું રાઝની નામ તહ+ગામ્-તહ+દું -સહજુ તરુઓનું વૃક્ષાનુ –વૃક્ષાની ઉપર-તળામ सउणिहुं पक - फलाइ । ળદિલજવચળાફ્ ||૧૫
दइवु घाव वणि तरुहुँ सो वरि सुक्खु, पट्ठ न वि देवं घटयति
तरूणाम् शकुनीनाम् पक्वफलानि । तद् वरम् सौख्यम्, प्रविष्टानि न अपि कर्णे खलवचनानि ।
વિધાતા પક્ષીઓ માટે વનમાં વૃક્ષેા ઉપર વાંકાં ળેા ઘડે છે–સરજે છે તે ઉત્તમ સુખ છે પણ માત્ર પેટ ભરવા માટે; કાનમાં જે ખલ માણસેાનાં વચને પ્રવિષ્ટ થાય છે તે ઠીક નથી અર્થાત ફળ ખાતે રહેવુ' સારૂ છે પણ મેણાંટૂણાં સાંભળ્યા કરીને અપમાન સાથે પેટ ભરવુ એ ઠીક નથી.
પ્રાય: ના અધિકાર હેાવાથી કાઈ કાઈ પ્રયાગમાં સપ્તમીના બહુવચનના મુદ્ ને બદલે પણ ૐ વપરાય છે.
3+મુ--3+દુ –જુદુ –યો:-બન્નેમાં તે તરફ. મને धवलु विरइ सामिअहो गरुआ भरु पिक्खेवि ।
ૐ િન નુત્તઃ ટુટુ સિěિ લેંડ્રોાિ રેવ । ૧૬
સ્વામીને—પેાતાના શેઠનેા-ભારે ભાર જોઈને ઉત્તમ બળદ ખેદ કરે છે. કે સ્વામીએ મારા એ ખંડ-ટુકડા-કરીને બન્ને દિશામાં બન્ને બાજુમાં–મને શા માટે ન જોતાઁ-ન જોડયો ?
નિમ્ય-કીનાં ફ્રે---ઃ ।।૮ાાા
કારાંત અને કારાંત નામથી લાગેલા પંચમી એકવચનના યૂ-ટ્રુત્તિ-તે બદલે અપભ્રંશ ભાષામાં દે પ્રત્યય વપરાય છે. ચતુર્થીના તથા પંચમીના બહુવચનના સૂને બદલે ૐ' પ્રત્યય વપરાય છે અને સપ્તમીના એકવચન ફ્——િને બદલે દિ પ્રત્યય વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org