________________
લઘુતિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ
[૪૩૭
યુમ7-૧૬, તડું તારા વડે–તે ત્વચા યુગમતદ–વું, તરૂં-તારામાં ત્વચિ યુદમત-ગમૂ-, તડું –તને વાગૂ पइ मुक्काहं वि वरतरु ! फिटइ पत्तत्तणं न पत्ताणं । तुह पुणु छाया जई होज्ज कह वि ता तेहि पत्तेहिं ।। त्वया मुक्तानाम् अपि वरतरो ! स्फेटयति पत्रत्वं न पत्राणाम् । तव पुनर् छाया यदि भवेत् कथमपि तावत् तैः पत्रैः ॥
હે ઉત્તમ વૃક્ષ ? તારાથી ખરી પડેલાં પાંદડાંઓનું પણ પાંદડાંપણું ફટતું નથી. કારણ કે તે તારી છાયા હતી તો કોઈ પણ રીતે તે પાંદડાંઓને લીધે હતી–કઈ કુટુંબનાં પાત્રો-સભ્ય–જુદા પડી ગયા હોય તો પણ તેમની જે છાયા-કાંતિ–વતી–પ્રભાવ હતો તે તો સંયુક્ત સભ્યોને લીધે હતા. આ પણ આશય આ પઘમાંથી નીકળે છે.
महु हिअउ तई, ताओ तुहं. स वि अन्ने विणडिजइ । | પિગ જાડું કરવું સુવું, ડું તુક્ષુ, મ મ નિરિત્ર
मम हृदयं त्वया, तया त्वम् , सा अपि अन्येन विनट्रयते । प्रिय ! किम् करोमि अहम् , किम् त्वम् , मत्स्येन मत्स्य; गीर्यते-गील्यते ॥
કોઈ સ્ત્રી બીજી સ્ત્રીમાં આસક્ત થયેલા પિતાના પતિને કહે છે કે, તે મારું હૃદય વિશેષ વ્યાકુલ કરેલ છે અને તેણીએ તને વિશેષ વ્યાકુળ કરેલ છે. અને તેણી પણ બીજા દ્વારા વિશેષ નડતર પામેલ છે-વિશેષ નચાવાએલ છે. આવી પરિસ્થિતિમાં હે પ્રિય ! હું શું કરું, તું શું કરે ? “માછલાને માછલું ગળતું જ આવ્યું છે એ ન્યાય સંસારમાં પ્રસિદ્ધ છે અર્થાત એકબીજાને એક બીજા ફસાવતા આવ્યા છે એ જગતની રીત જાણીતી છે.
पई मई वेहिं वि रण-गयहिं को जय-सिरि तक्केइ ? । केसहिं लेपिणु जम-घरणि भण, सुह को थक्केइ ? || स्वया मया द्वाभ्याम् अपि रगगताभ्यां क: जयश्रियं तकयति ? केशेषु लात्वा यमगृहिणी भण, मुखं कः तिष्ठति ? ।।
તું અને હું બન્ને રણમાં યુદ્ધમાં-જતાં-પહોંચત–ઉતરતાં-વિજયલક્ષ્મીને બીજો કાણ તાકે ? અર્થાત્ જયશ્રીને બીજો કેણ વરે ? યમરાજાની ઘરવાળીને ચોટલામાંથી પકડીને કહે, કોણ સુખે રહી શકે ? અર્થાત્ આપણું બે સિવાય કદાચ બીજો કોઈ અભિલાષ કરવા જાય તો યમરાજની ઘરવાળીને ચટલેથી પકડનારના જે હાલ થાય તેવા તેના હાલ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org