Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 514
________________ લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ (૪૯૪૪ ધૂ+િ+--ધૂઢિા+મ-ધૂમ-ધૂ8++-ધૂડિઝા-ધૂળ. पिउ आइउ, सुअ वत्तडी, झुणि कन्नडइ पइट्ट । तहो विरहहो नासंतअहो धूलडिआ वि न दिट्ठ ॥ પિઉ આવ્યો, એવી વાત સાંભળી અને એનો અવાજ મારા કાનમાં પેઠે એટલામાં તો નાશી જતા તે વિરહની ધૂળ પણ દીઠામાં ન આવી. અર્થાત વિરહ ઝપાટાબંધ નાશી ગયો. ૩–૧-૨+૩૩મ-જખડ-મહેં-જીરૂ –આ પ્રયોગ થવો જોઈએ છતાં વ્યાકરણમાં અને ધકવૃત્તિમાં પણ ૩૬ આ બે “” વાળો પ્રયોગ મળે છે. ળ ને ન કરવાને કઈ નિયમ જણાતું નથી. એથી વનર પ્રયાગ કેવી રીતે. સાધ ? એ પ્રશ્ન જરૂર વિચારણીય લાગે છે પ્રસ્તુતમાં બધે ફર આ બે ન' વાળો પ્રયોગ મળે છે. જેથી આ અનુવાદમાં પણ ન ; પાઠ રાખેલ છે. છેવટ વટુ કે માર્ષનો આશ્રય લઈ એ પ્રયોગ સાધી શકાય ખરો પણ આ સારી. શિષ્ટ રીત લાગતી નથી. अस्य इत् ए ॥८।४।४३३॥ સ્ત્રીલિંગી નામના ય કાર પછી જે પૂર્વોક્ત ૮૪૪૩૨ સૂત્રથી ઇ એટલે મા પ્રત્યય આવ્યો હોય તો તે નામના ૩ કારને અપભ્રંશ ભાષામાં રૂ કાર થઈ જાય છે. ધૂઝિય૩-ધૂ+ગી-ધૂરા-ધૂકમાં ધૂકમાં વિન વિટ્ટ જુઓ, ૮૪૪૩૨ || નવું નામ નારીજાતિમાં નથી. પુંલિંગમાં છે તેથી તેને “મા” પ્રત્યય લાગે નથી અને એમ થવાથી તેનડનું ન થયું નહીં તેથી નહિમારૂ પણ ન થયું. સંભવ છે કે છળક શબ્દમાં જળ અને ૩ એ બન્ને એકસાથે આવેલા છે અને આ શખમાં સાથે આવેલા બે મૂર્ધન્યના ઉચ્ચારણમાં એટલી સુકરતા નથી જેટલી સુકરતા 4 જોડેના 7 અને 8 ના ઉચ્ચારણમાં છે. આ અપેક્ષાએ વિચારતાં પણ એમ જણાય છે કે કદાચ બેલનારા લેકે એ જ ને બદલે વન ને પ્રચાર કરે હોય અથવા લિપિ કરનારા લહિયાઓએ જ વા ને બદલે વન લખી વાળ્યું હોય. |ળ અને ન એ બે વચ્ચે લિપિની અપેક્ષાએ પણ ઓછું સામ્ય નથી. હસ્તલિખિત થિીઓમાં 3 ને બદલે માળ તથા યનોને ને બદલે મળેઇળ લખેલું વારંવાર વાંચવા મળે છે. grળ અન૩ પટ્ટા જુઓ, ૮૪૪૩૨ | ૧. મા શબ્દનું સપ્તમીનું એકવચન 9 છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534