________________
લઘુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થાં પાદ
अम्लनं लगयित्वा ये गताः पथिका परकीया: के अपि ।
अवश्यम् अथवा अवशा; न स्वपन्ति सुखासिकाभिः यथा वयम् तथा ते अपि ।। જે કાઈ પણ પરાયા-પરવશ થયેલા-પથિકે અમને મમતા લગાડીને અથવા અમતે ખટસ્વાદ લગાડીને ગયા છે તેએ સુખાસનમાં-સુખે-સૂઈ શકે જ નહીં —જેમ અમે સુખાસનની રીતે એટલે સુખે હાઈએ એ રીતે સૂઈ શકતા નથી તેમ તે પણ નિરાતે સુખે સૂઈ શકે નહી.. લગાડેલી મમતાન અસર બન્નેને સુખે સૂવા દે
જ નહીં.
ટા–નિગમા મરૂ ૫૮૦૪૫૩૦૦થી
ત્રીજી વિક્તિના એકવચનના ટા, સપ્તમી વિભક્તિના એકવચનના દિ અને ખીજી વિભક્તિના એકવચનના ક્ષર્ આ પ્રત્યયે। લાગતાં અસ્મત શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં મક્ રૂપ થાય છે અને તે ત્રણે પ્રત્યયે। માઁ રૂપમાં સમાઈ જાય છે. બહ્મા-માઁ -મે--મારા વડે-મારા લીધે-મુજ વડે મા અમ+નિ—મફ-મારામાં-મુજમાં, મે'માં અથવા હુમાં યિ અમત+ગમ્-માઁ -મતે, મુજને મામૂ
મરૂ ઞાનિક, ચિત્ર ! વિર્વિંગતૢ વિધરઢોફ ત્રિમાસિ 1 +-- -નિબંદુ વિ તિર્ તવડ્ નિર્દે વિચર લય-માહિ !! मया ज्ञातम् प्रिय ! विरहितानां काऽपि धरा भवति विकाले । नवरम् मृगाङ्कः अपि तथा तपति यथा दिनकर : क्षयकाले || વરૂ મક àિવિ રળ-સાહિઁ જુએ, ૮૫૪૨૭૦૫ यि मयि द्वयोः अपि रणगतयोः
મફત મેળ તદ્દેશ તુક્ષુ-મામ્ મુખ્યત: તવ । જુએ ૮૧૪।૩૭૦ન
હે પ્રિયે અથવા હે પ્રિય ! મે' જાણ્યું કે જેએ વિરહી છે એટલે પ્રિયથી કે પ્રિયાથી વિરહી છે તેમતે કાળે–સંધ્યા સમયે-ચંદ્ર આવવાથી કાંઈ પણ ધર-ધરપતનિરાંત-થાય ખરી. અહીં તે। તેમ થવાને બદલે ઉલટું થયેલ છે એટલે સ ંધ્યાકાળે તેા કેવલ ચંદ્ર પણ તેમને એવા ભયંકર સતાપ આપે છે જેવા પ્રાયને વખતે મૂય
[ ૪૪૧
૧. આ પદ્યને
પિવિëિ એમ સમસ્ત પદ્ય પણ લઈ શકાય છે. દેધકવૃત્તિમાં પૃ. ૨૧ ઉપર સમસ્તપદ્યરૂપે નથી લીધું પણ યેિ ! મા જ્ઞાતમ્” એમ જુદું પદ્ય અતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org