Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 510
________________ લઘુત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુથ પાદ ढोला ! एह परिहासडी अइभन कवणर्हि देसि । તું શિક્ષક ત૩ હિઁ પિત્ર ! તુટ્ટુપુળુ અન્નહે રસ // હે નાયક ! આ અદ્ભુત પરિમાષા–રીત–અથવા પરિહાસ–મશ્કરી-કયા દેશમાં છે કે તારે માટે હું ક્ષય-ક્ષીણતાનાશપાસુ અને તુ શ્રીજી માટે ક્ષય નાશ-પામે. ‘હું ઝિંકા’માં અને ‘દોધકવૃત્તિમાં અમનના ‘અદ્ભુત’ અ કરેલા છે. કેટલાક વિદ્વાનેા અરૂચિ-અતે મન-મળ-એમ બે શબ્દો કહ્યું છે, એ બન્નેના અર્થા અહીં મેસતા થઈ જાય એમ છે, વાત્તળદો તળન 1 જુએ, ૮૧૪૦૩૬૬ ॥ પુન:-વિનઃ સ્વા‰ દુઃ ||૮||૪|| પુનર્ શબ્દને તથા વિના શબ્દને અપભ્રંશ ભાષામાં સ્વાર્થ માં ૩-૩-પ્રત્યય લાગે છે એટલે પુનઃ ને બદલે પુછુ અને વિના તે બદલે વિષ્ણુ શબ્દ વપરાય છે. પુન:-પુછુ—વળી. faai-fag-fadi. [૪૮૯ सुमरिज्जइ तं वलहउँ ज वीसरइ मणाउँ । जहिं पुणु सुमर जाउं गउ तहो नेहहो कहूँ नाउँ ? ॥ વહાલું તે જ કહેવાય જે સ્મરણમાં સતત આવતુ રહે અને કદાચ જ જરાકચાડું-ભૂલી જવાય. પરંતુ જે સ્નેહસબ ધનું સ્મરણ થયું કે તરત જ તે ચાહ્યું જાય. તે સ્નેહને—તેવા સ્નેહને-શું નામ આપવું ? અથવા—ળી, જ્યાં સ્નેહનું મરણુ જ ચાલ્યું ગયું જાય અને સ ંભારતાં છતાં ય ફરી યાદ જ ન આવે કે મહામુશીબતે યાદ આવે તે તે રનેહને શુ નામ આપવુ ! અર્થાત્ જે સ્નેહને યાદ રાખવા સારુ' તેને વારંવાર ગેખી રાખવા પડે તા તે શું સ્નેહ કહેવાય ખરા ? Jain Education International અથવા-જે જે સ્નેહને ક્રૂરી કરીને સ્મરણ કરીને જ યાદ રાખી શકાય તે તે સ્નેહને શું નામઆપવું ? ) વિજી ના 7 વાદુ ! જુએ, ૮।।૩૮૬ ।) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534