Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 492
________________ લધુવૃત્તિ-અeટમ અધયાય-ચતુર્થ પાદ [૪૧ એક નાયક પોતાની પ્રિયાને કહે છે કે–જિંદગી ચંચળ-અસ્થિર છે અને મરણ નિશ્ચિત છે માટે હે પ્રિયે ! શા માટે રીસાય છે? રીસામણના-રૂસણવાળાદિવસે સેંકડો દિવ્ય વરસ જેટલા ઘણા લાંબા થઈ જશે અર્થાત એ દિવસે એટલા બધા લાંબા થઈ જશે કે કેમ કરીને ખૂટશે નહીં. દિવ્ય વરસ એટલ કરૉડા મહિના અથવા બ્રહ્માનું વરસ મેં ધનિ ! ઈ વિલાસ 1 જુઓ. ટાદારૂ ૮. મા ધ ! વિવરમ | આ સૂત્ર મા ને બલે ને પ્રયોગ વાપરવાની હકીક્ત કહે છે પણ આ સૂત્રનું વિધાન બાહુલિક હેવાથી કોઈ સ્થળે માને તથા મને પ્રયોગ પણ થાય છે, જેમકે – માमाणि पणटुइ जइ न तणु तो देसडा चइज्ज । मा दुज्जण--कर-पल्लवहिं दसिज्जतु भमिज्ज ।। माने प्रणष्टके यदि न तनुम् तत: देशम् त्यजेत् । मा दुर्जनकरपल्लवैः दर्यमानः भ्रमेत् ॥ પોતાનું તેજ અથવા માન નાશ પામતાં શરીરને છોડી દેવું જોઈએ અર્થાત મૃત્યુને જ સ્વીકાર કરી લેવો જોઈએ, પણ જે શારીરને ન છેડી શકે તે દેશને તો છેડી જ દેજે પણ નઠારા માણસેના હાથની આંગળીઓના ટેરવા વડે દેખાડાતો ન ભમજે. અર્થાત કોઈ તારી સામે આંગળી ચીધે અને એમ કહે કે આ પેલો બિચારો રખડે છે એમ સાંભળવું પડે એમ ન કરજે. लोणु विलिज्जइ पाणिएण अरि ! खल ! मेह ! म गज्जु । बालिउ गलिउ मु झुपडा गोरि तिम्मइ अज्जु ॥ लवणं विलीयते पानीयेन अरे! खल ! मेघ ! मा गर्ज। ज्वालितं गलितं तत् कुटीर गौरी तिम्यति अद्य ।। અરે ! ખલ મેધ! તું ગર્જના ન કર. પાણી પડતાં લાવણ્ય-સૌંદર્ય-વિલા જાય છે અથવા મીઠું ઓગળી જાય છે, વારિ – બળેલ કે બળી ગયેલ તે ઝુંપડું આજે ચુએ છે તથા ગોરી ભીંજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534