________________
લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુર્થ પાદ
ન હોય તો–આવી કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાંથી ધુમાડે કઈ રીતે નીકળે ? જે દાઝેલ હેય અને પાણીમાં પડેલ હોય તે જ દાઝેલ પદાર્થમાંથી ધુમાડો નીકળવાને સંભવ ખરો.
कुतसः कउ कहंतिहु ॥८।४।४१६॥ ઉતા અવ્યયને બદલે અપભ્રંશ ભાષામાં અને હૃતિદુ એવાં બે અવ્યયે વિકલ્પે વપરાય છે.
ઉત:-9– શાથી ? ક્યાંથી ? કુત:- તિહુ , , महु कंतहो गुट-ट्ठिअहो कर झुपडा बलंति ? अह रिउ-रुहिरें उल्हवइ अह अप्पणे न भंति ॥
જ્યારે મારો કંથ પોતાના ગંઠમાં–રહેવાના સ્થાનમાં-વિદ્યમાન હોયમહયાત હોય-સ્થિત હોય–ત્યારે ઝુંપડાં કેવી રીતે બળે ? જે કંઈ સળગાવે તે મારે કંથ કાં તે શત્રુઓનું લેહી છાંટીને ઓલવી નાખે અને કાં તો પિતાનું લેહી છાંટીને ઓલવી નાખે. એમાં બ્રાંતિ–શંકા નથી.
મુ જતિg વદન૩ . જુઓ તા ૪૧ /
તત-તો: તો દાઝાઝા તત: અને તા એ બને અ ને બદલે અપભ્રંશ ભાષામાં તો અવ્યય વપરાય છે.
તત:-તો-તેથી તતો ત્યારે.
નડું મા પારશ્ન તો સરિ ! મન્નુ નિ જુઓ, વાજાર ૭૬ / –ાસ-ધુર્વ-મા-મના ––સાબુ-પુષ્ણુ-
ટાકા૪૨૮ના gવમ્ ને બદલે વ, પરમ્ ને બદલે પર, સમન્ ને બદલે સમાજુ, ધ્રુવ ને બદલે ધવુ, મા ને બદલે અને મન ને બદલે મળાવે એવાં અવ્યો અપભ્રંશ ભાષામાં વપરાય છે.
gવE-94-એમ, એ રીતે, આમ ya
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org