Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 475
________________ ૪૫૪] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન જુઓ તો ખરા, આ દરિયાનું તે પાણી તેટલું બધું છે અને એને તે વિસ્તાર-ઘેરાવો-પણ તેટલે બધો છે છતાં તે, એક પળ જેટલા સમય માટે પણ તરસ'નું નિવારણ કરી શકતો નથી અથવા એક પળ-પળી–પણ પાણી આપીને તે આપણી તરસનું નિવારણ કરી શકતું નથી તેમ છતાંય બેશરમની જેવો તે અસાર સાગર ધૃષ્ટતા કર્યા કરે છે–પોતાની મોટાઈન બરાડા પાડ્યા કરે છે અથવા ઘુઘવે છે-ધુળુ” એમ ગાજ્યા કરે છે. अनादौ स्वराद् असंयुक्तानां क-ख-त-थ-प-फां ग-घ-द-ध-ब-भाः ॥८॥४॥३९६॥ અનાદિમાં રહેલા, અસંયુક્ત અને સ્વર પછી આવેલા ને બદલે જ, તને બદલે ઘ, ને બદલે , છે ને બદલે ઘ, વ ને બદલે ૨ અને ને બદલે મે અપભ્રંશ ભાષામાં વપરાય છે. ન – વિશ્લો-વચ્છેદન-વિક્ષોભ કરનારો-વચ્છ પાડનારવિગ કરનારો. ને ઘ-સુ–મુદ્દે –“સુખે કે સુખ-સુખ વડે. “સુખે સમાધે પહોંચી ગયા” -તિ-પિહુ-કહ્યું છે-કહેલ છે ને વ–શાયુ વધુ-શપથ–સગનસમ ને મજયં–સમસ્ટરં–સફળ. q[–આદિમાં જ હેવાથી ન થાય. નિજિ nિfજી રાઠુ મિચં–મિયં પદમાં સ્વર પછી * નથી, અનુસ્વાર પછી છે તેથી જ ન થાય. સેવાદિમાં સંયુક્ત # છે એટલે જ ન થાય. એë વિવહિં તાવળ માં-ગરિષ્ણદં પદમાં સંયુક્ત કરવું છે તેથી ન થાય. આ વિધાન પ્રાય: થાય છે તેથી કેટલાક શબ્દોમાં આ નિયમ લાગતું નથી એટલે ને વગેરે થતાં નથી. મદમા-દિગ-અકૃત-કેઈએ નહીં કરેલું તદન નવું–અપૂર્વ–૨નો ન થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534