SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન જુઓ તો ખરા, આ દરિયાનું તે પાણી તેટલું બધું છે અને એને તે વિસ્તાર-ઘેરાવો-પણ તેટલે બધો છે છતાં તે, એક પળ જેટલા સમય માટે પણ તરસ'નું નિવારણ કરી શકતો નથી અથવા એક પળ-પળી–પણ પાણી આપીને તે આપણી તરસનું નિવારણ કરી શકતું નથી તેમ છતાંય બેશરમની જેવો તે અસાર સાગર ધૃષ્ટતા કર્યા કરે છે–પોતાની મોટાઈન બરાડા પાડ્યા કરે છે અથવા ઘુઘવે છે-ધુળુ” એમ ગાજ્યા કરે છે. अनादौ स्वराद् असंयुक्तानां क-ख-त-थ-प-फां ग-घ-द-ध-ब-भाः ॥८॥४॥३९६॥ અનાદિમાં રહેલા, અસંયુક્ત અને સ્વર પછી આવેલા ને બદલે જ, તને બદલે ઘ, ને બદલે , છે ને બદલે ઘ, વ ને બદલે ૨ અને ને બદલે મે અપભ્રંશ ભાષામાં વપરાય છે. ન – વિશ્લો-વચ્છેદન-વિક્ષોભ કરનારો-વચ્છ પાડનારવિગ કરનારો. ને ઘ-સુ–મુદ્દે –“સુખે કે સુખ-સુખ વડે. “સુખે સમાધે પહોંચી ગયા” -તિ-પિહુ-કહ્યું છે-કહેલ છે ને વ–શાયુ વધુ-શપથ–સગનસમ ને મજયં–સમસ્ટરં–સફળ. q[–આદિમાં જ હેવાથી ન થાય. નિજિ nિfજી રાઠુ મિચં–મિયં પદમાં સ્વર પછી * નથી, અનુસ્વાર પછી છે તેથી જ ન થાય. સેવાદિમાં સંયુક્ત # છે એટલે જ ન થાય. એë વિવહિં તાવળ માં-ગરિષ્ણદં પદમાં સંયુક્ત કરવું છે તેથી ન થાય. આ વિધાન પ્રાય: થાય છે તેથી કેટલાક શબ્દોમાં આ નિયમ લાગતું નથી એટલે ને વગેરે થતાં નથી. મદમા-દિગ-અકૃત-કેઈએ નહીં કરેલું તદન નવું–અપૂર્વ–૨નો ન થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy