Book Title: Siddhahemshabdanushasana Part 3
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 463
________________ ૪૪૨). સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન अम्हहिं भिसा ॥८।४।३७८॥ ત્રીજી વિભક્તિના બહુવચનને મિશ્ન પ્રત્યય લાગતાં ગમતું શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં અહિં રૂપ વપરાય છે અને મિત્ પ્રત્યય દિં રૂપમાં સમાઈ જાય છે. શર્માત+મિત્ત-દિ-અમારા વડે–અમેં–અમોએ સમામિક તુહિં કરું = વિઝવું જુઓ, ૮૪૩ ૭૧ ગુમામિ ગરમામિ: થતું कृतकम् महु मज्झु ङसि-ङस्भ्याम् ॥८।४।३७९॥ પંચમી વિભક્તિના એકવચનનો સુરિ પ્રત્યય લાગ્યો હોય તે અને પછી વિભકિતના એકવચન ૪૬ પ્રત્યય લાગ્યો હોય તો ચમત શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં મદુ અને મન્નુ એવાં બે રૂપો વપરાય છે અને એ બન્ને પ્રત્યે આ રૂપમાં સમાઈ જાય છે. મમતરિ-મહુ, મર્-મારાથી-મારી પાસેથી–મુજથી. મેંથી મત મમત+–મહુ, મ–મુજ, મારું મમ. મદુ તલ ગઢ મન્નુ ાંત૩ જaો–મારી પાસેથી થતો ગયો મત મવન જીત:महु कंतहो बे दोसडा, हेल्लि ! म झंखहि आलु । देतहो हउँ पर उव्वरिअ, जुझंत हो करवालु ॥ मम कान्तस्य द्वौ दोषको हे अलि ! मा झंख-वद-आलम् । ददत: अहम् परम् उद्बृता युध्यमानस्य करवालः ।। હે અલી ! હે સખી ! મારા કંથના બે દેષ છે, પણ એ બાબત તું ખોટું આળ ન બોલ–બોટું આળ ન ચડાવ-ખોટો ઉપાલંભ ન આપે. જ્યારે એ દાન દેતો હોય છે ત્યારે બધું જ આપી દે છે, માત્ર દાનમાં હું એક જ બચી ગઈ છું એ તેને એક દેષ અને જ્યારે તે લડતે હોય છે ત્યારે પણ બધું જ આપી દે છે માત્ર તેની “કરવાલ-તલવાર–બચી રહે છે એ તેને બીજે દોષ. जइ भग्गा पारक्कडा तो सहि ! मज्झु पिएण । अह भग्गा अम्हहंतणा तो तें मारिअडेण ॥ ૧. સંસ્કૃતમાં શણ ધાતુ પ્રથમ ગણુને છે તેની સાથે પ્રસ્તુત ક્ષ િરૂપને સરખાવી રાકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534