________________
૪૪૨).
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
अम्हहिं भिसा ॥८।४।३७८॥ ત્રીજી વિભક્તિના બહુવચનને મિશ્ન પ્રત્યય લાગતાં ગમતું શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં અહિં રૂપ વપરાય છે અને મિત્ પ્રત્યય દિં રૂપમાં સમાઈ જાય છે.
શર્માત+મિત્ત-દિ-અમારા વડે–અમેં–અમોએ સમામિક તુહિં કરું = વિઝવું જુઓ, ૮૪૩ ૭૧ ગુમામિ ગરમામિ: થતું
कृतकम् महु मज्झु ङसि-ङस्भ्याम् ॥८।४।३७९॥ પંચમી વિભક્તિના એકવચનનો સુરિ પ્રત્યય લાગ્યો હોય તે અને પછી વિભકિતના એકવચન ૪૬ પ્રત્યય લાગ્યો હોય તો ચમત શબ્દને બદલે અપભ્રંશ ભાષામાં મદુ અને મન્નુ એવાં બે રૂપો વપરાય છે અને એ બન્ને પ્રત્યે આ રૂપમાં સમાઈ જાય છે.
મમતરિ-મહુ, મર્-મારાથી-મારી પાસેથી–મુજથી. મેંથી મત મમત+–મહુ, મ–મુજ, મારું મમ. મદુ તલ ગઢ મન્નુ ાંત૩ જaો–મારી પાસેથી થતો ગયો મત મવન જીત:महु कंतहो बे दोसडा, हेल्लि ! म झंखहि आलु । देतहो हउँ पर उव्वरिअ, जुझंत हो करवालु ॥ मम कान्तस्य द्वौ दोषको हे अलि ! मा झंख-वद-आलम् । ददत: अहम् परम् उद्बृता युध्यमानस्य करवालः ।।
હે અલી ! હે સખી ! મારા કંથના બે દેષ છે, પણ એ બાબત તું ખોટું આળ ન બોલ–બોટું આળ ન ચડાવ-ખોટો ઉપાલંભ ન આપે. જ્યારે એ દાન દેતો હોય છે ત્યારે બધું જ આપી દે છે, માત્ર દાનમાં હું એક જ બચી ગઈ છું એ તેને એક દેષ અને જ્યારે તે લડતે હોય છે ત્યારે પણ બધું જ આપી દે છે માત્ર તેની “કરવાલ-તલવાર–બચી રહે છે એ તેને બીજે દોષ.
जइ भग्गा पारक्कडा तो सहि ! मज्झु पिएण ।
अह भग्गा अम्हहंतणा तो तें मारिअडेण ॥ ૧. સંસ્કૃતમાં શણ ધાતુ પ્રથમ ગણુને છે તેની સાથે પ્રસ્તુત ક્ષ િરૂપને સરખાવી
રાકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org