________________
લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-ચતુથપાદ
[૧૫ fસ––fજરિનરસિ–ગિરિ–નિરિ–પર્વત પાસેથી ઉમરેઃ
તરુ+8.સિ-+–જુદ્દે–વૃક્ષ પાસેથી કરો: --સમિખ્ય–સામ+ઠું-સામિડું–રવામીઓ પાસેથી વાચિ: કૂવાને કાંઠે ઊગેલાં ઘાસની બીજી કોઈ ભંગી–રીત-નથી તે કૂવાને કાંઠે રહે છે કાં તો માણસ તે ઘાસને પકડીને ઊતરી શકે છે અને કાં તો તેની સાથે કૂવામાં મગ્ન થઈ જાય છે-ડૂબી જાય છે–બૂડી જાય છે.
ત૬+ન્મ-તરડું–તદું-વૃક્ષો પાસેથી ત: '—િ-+-- ત્રિહિન્દુ -કળિયુગમાં વસ્ત્ર हुसि --गिरिहे सिला यलु, तरुहे फ घेप्पइ नीसावण्णु ।
घर मेल्लेपिणु माणुसहं तो विन रुच्चइ २ण्णु ।। १७ गिरः शिलातलम् तगेः फलाणिना गृह्य निःसामान्यम् । गृहम् मुश्या मनुष्याणां तद् अपि न रोचने अख्यम् ।।
માણસ પોતાનાં ઘર ચણવા સારુ પહાડ પાસેથી શિલાઓને–પથ્થરોને–મેળવે છે અને વૃક્ષો પાસેથી ખાવા સારુ ફળ મેળવે છે આ હકીકત સર્વ સામાન્ય છે તે પણ માણસોને ધર મેલીને-છેડીને--જંગલમાં રહેવું રુચતું નથી–ગમતું નથી અર્થાત ઘર ચણવા સારુ પહાડમાંથી પથ્થરો લાવવા અને ખાવા સારુ વૃક્ષો ઉપરથી ફળ મેળવવાં કબૂલ છે પણ જ્યાં પથરે છે અને ફળો છે તે જંગલમાં રહેવું માણસને રુચતું નથી. ૧૭ भ्यसू-तरूहु वि वकलु फलु मुणि वि परिहणु असणु लहंति ।
सामिहुँ एत्तिउ अग्गलई आयरु भिच्च गृहति ।। तरुतअः अपिवम्झाम् , फलं मुनिः अपि परिचानम्, क्षशणं लभते । स्वामिभ्यं अंताग्द अग्रलम्, आदर मृत्या गृणेन्ते ।
મુનિઓ વૃક્ષો પાસેથી પણ પહેરવા વહકલ-ઝાડની છાલ-મેળવે છે અને ખાવા માટે ફળો મેળવે છે તેમ નોકરી પણ પિતાના સ્વામી એવા શેઠિયાઓ પાસેથી પહેરવા સારુ કપડાં મેળવે છે અને પેટ માટે-ભોજન માટે–રોટલા મેળવે છે એમાં માત્ર એટલું આગળ છે એટલે વધારે છે કે શેઠિયાઓ પાસેથી નોકરને આદર મળે છે જયારે વૃક્ષો પાસેથી મુનિઓને આદરે કે એવું કાંઈ મળતું નથી.
अह विरल–पहाउ जि कलिहि धम्मु १८ धः अधु विरता प्रभाव अव । હવે આજકાલ કળિયુગમાં ધર્મને પ્રભાવ ઓછો જ છે-વિરલ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org