________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વેટી શબ્દ પુત્રીનો સુચક છે અને વૈ શબ્દ પુત્રને સૂચક છે. નિરુતની અપેક્ષાએ એમ વિચારી શકાય કે વિટ્ટ-ણિ એટલે જેને સંબંધ માં-માતામાં અને પિતામાં રહે છે તે દ્રિષ્ટ--વિદુ-વિ–આ રીતે વિર સાથે પણ બેટે કે બેટીને સરખાવી શકાય અને પુત્ર સાથે પણ સરખાવી શકાય. પણ ૩૨૯માં નિયમ દ્વારા પુત્રના પુને પિ કરવો જરૂરી છે અથવા પત્રિી શબ્દ સાથે પણ વિટ્ટી-ટ–ને સરખાવી શકાય પિતાનું તે પત્રિય.
સિ–મનો ૩ર ઢાકારૂરૂા. પહેલી વિભક્તિનું એકવચન અને બીજી વિભક્તિનું એકવચન અ૬ લાગ્યો હોય ત્યારે સકારાંત નામના અને અપભ્રંશ ભાષામાં ૩ થઈ જાય છે.
મુઠ્ઠ+સિ-મસ૩–મુ-જેને દશ મે છે એવો રાવણ દ્રશમુવ: મયંવરસિ–માર+–મચંદ–ભયંકર માર; સંરતિ–સંર-૩–સંતર–શંકર મહાદેવ–ાંતર: નિયતિ–નિયા+૩–નિયર–નિવાર–નીકળે. નિતન્ન:
બિમશ-વિમર–ચયિમક-ચડેલે ચરિત: ગુર આદિ ગણના ૧૭૩૪ નંબરના વત્ ધાતુને ફક્ત લગાડવાથી તે
દ્વારા વતિ–વકાસ શબ્દ બનેલ છે વરમુ+%E-ચામુદ+૩–વરકુટું–ચાર મેવાળાને-બ્રહ્માને ચતુર્મુay છ* મુ મુ-મુહ૩–૪—g-છ મેવાળાને-કાર્તિકેયને ઘvમુવમ્ ઘડિયા+સિ–ઘડિય–૩–ાટિયર-ઘડેલો–સરજેલે. ઘટિતા: दहमुहु भुवणभयंकर तोसिअ-संकरु निग्गउ रहवरि चडिअउ । चउमुहु छन्मुहु झाइवि एक्कहिं लाइवि नावइ दइवें घडिअउ ।। ५ दशमुख: भुवनभयंकर: तोषितशंकर: निर्गत: रथवरे चटितकः । चतुर्मुखम् षण्मुखं ध्यात्वा, एकस्मिन् लात्वा, ज्ञायते देवेन चटितकः ।।
સામાન્ય માણસને તો એક જ મુખ હોય છે તેમ છતાં માણસરૂપ એ રાવણને દસ મુખ કેમ? એને ખુલાસો કરવા આ દોહાના ઉત્તરાર્ધમાં જ ગ્રંથ કાર એ અંગે ઉપ્રેક્ષા કરતાં સૂચવે છે કે રાવણને ઘડતી વખતે દેવેન્સરજનહારેચતુમુખ-બ્રહ્મા–ના ચાર મુખ તથા પમુખ–શાર્તિકેયના છ મુખ એમ એ બનેનાં ૪+૬=દસ મુખે ભેગાં કરીને કેમ જાણે દસમુખા રાવણનું ઘડતર ન કર્યું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org