________________
૯૮]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ગદિરો ગુધિષ્ઠિરા-યુદ્ધમાં સ્થિર અથવા યુધિષ્ઠિર-વિશેષ નામ છે. સિઢિરો-શિશિરઃ–ાલો, મદ મુદ્દો–મુવર:-વાચાલ–બકવાદી ચર્ચાળો–રજી:-પગ વસ્તુળો–સુખ:-વરુણ નામને દેવ
હુ-કુળ-કરુણ નામને રસ અથવા કરૂણાપાત્ર બનાવ કુંવાઝો–માર:–અંગારે સો –સાર:-સત્કાર સોના–સુકુમાર:–સુકમાળ–સુવાળે વિા-વિરાd:-ભીલ ત્રિ-પરિવા–ખાઈ હસ્ત્રિો –પરિઘ -આગળો પાદિરો–ારમદ્રા-દેવદારુનું વૃક્ષ અથવા લીમડાનું વૃક્ષ #igો–ોતર:–કાલે-કાયર
–ાવ:–રાગવાળો અવા-સાર:-નાની બારી અથવા ગુપ્ત દ્વાર મતોત્રમર:–ભમરો
દર્સ–ગટરમુ–પેટ, ઉદર વઢો – વદર:-મૂર્ખ છાત્ર
નિકુaો–નિટુર -નિષ્ફર પુરુષ, કઠોર માનવી બહુલ અધિકારને લીધે જ્યારે ચરળ શબ્દ “પગ' અર્થને સૂચક હોય ત્યારે તેના ૨ ને ૪ કરો. – ૧૪. જ્યારે પગ અર્થે ન હોય ત્યારે વરળ શબ્દ જ રહે. જેમકે–ચાર-ચરવાળ[–આચાર–ચારિત્ર અને ક્રિયા
બહુલ અધિકારને લીધે પ્રમર શબ્દના મને ન થાય ત્યારે જ તેના ૨ને ૪ કર–મસ. જ્યારે સ ન થાય ત્યારે મમ રૂપ થાય.
વળી, બહુલ અધિકારને લીધે ગઢર, વઢર અને નિરર વગેરે શબ્દોના ૨ને ૪ ન થયો હોય એવા પ્રયોગ પણ થાય છે–
નદ–ટરH | વઢર–વૈટર: નિરા –નિદકુર: .. આષ પ્રાકૃતમાં ૨ નો પણ સ્ત્ર થઈ જાય છે– યુવાઢાં--તારાગ-દ્વારી-બાર અંગ–જૈન ધર્મસંમત તેનાં
મૂળ બાર શાસ્ત્ર, આર્ષ પ્રાકૃતમાં આવા બીજા પ્રયોગો પણ સમજી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org