________________
લઘુવૃત્તિ-અટમ અધ્યાય-દ્વિતીય પાદ
૧૩૦
બી નું છ– ક્ષિ-આંક–ખ મä નું મડવં–મઝદૂ-મધ્ય પટ નું ઘ–પૃષ્ઠપીઠ
નું ૩૪-:-વૃદ્ધ-ઘરડે હૃથ્થો નું ટૂથ-હૃત:-હાથ માuિો નું માઢિ – 2િ –આક્ષેપ કરેલે, એટલે પુi નું પુર્વ-q4q-પુષ્પ–કુલ fમમ્મત્રો નું મિમ–વિહરો-વ્યાકુળ ઢનું મોટું–ત્વ-ઉલૂખલ-ખાંણિયા-ખાંડણિયે.
આ શબ્દમાં ૮૨૧૮ સૂત્રથી ધિત્વ થયું છે ની નું નવા-ના-નવા-ન–આ પ્રયોગમાં ૮ રા૫૬ સૂત્રથી
દ્રિત થયું છે સમાસ-નો -પક્વઝા-વાનર દીપના એક રાજાનું નામ, જેને વજ
કપિના નિશાનવાળે છે તે અર્જુન-આ શબ્દમાં ૮૨ ૧૭
સૂત્રથી ધિત્વ થયું છે વાગો-વાત –ખોદેલ. આ પ્રયોગમાં કઈ વ્યંજન સાથે જોડાએલ હેડી તે વ્યંજનનો લેપ થતા બાકી રહેલ નથી પણ સ્વાભાવિક છે તેથી શેષ રૂપ નથી તેમજ કોઈ વ્યંજનને બદલે ૩ થયેલ નથી પણ મૂળથી જ તું છે તેથી આદેશરૂપ પણ નથી એ કારણથી આ નિયમ ન લાગે.
દ્વીધે વા દ્રારાશા ઉં શબ્દમાં ને બદલે દg થાય ત્યારે તેનું ઘ ઉચ્ચારણ વિકલ્પ કરવું. જ્યારે વ્ર ઉચ્ચારણ ન થાય ત્યારે ર્વને ૨ લેપાઈ જતાં બાકી રહેલ ઘ નો હું થાય છે.
ઘો, ોિ , હોદ્દો-રાઈ-લાંબું.
न दीर्धानुस्वारात् ॥८।२।९२॥ લાક્ષણિક-કઈ નિયમથી શબ્દમાં થયેલ–દી સ્વર હોય અથવા શબ્દમાં અલાક્ષણિક–રવાભાવિક રીતે–દી સ્વર હોય તો તે બને જાતના દીર્ધ પછી આવેલા કોઈ વ્યંજનનું દ્વિત્ર થતું નથી. તેમ કોઈ નિયમથી શબ્દમાં અનુસ્વાર થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org