________________
લઘુઘરિ-અષ્ટમ અધ્યાય-દ્વિતીય પાદ
[૧૯
સૂરે તો તારા ૨૦ દૂર શબ્દમાં દૃ અને દુનું સ્થાન બદલી નાખવું.
દો-દૂ:-પાણીનો ધરો આર્ષ પ્રાકૃતમાં દૂરને બદલે દૃઢ થયા પછી દુર થાય છે.
રમે મgવું રીમે-મહાપુંડરીક નામના ધરામાં
દરિતા –ીક વા પટારાશા રિતા શબ્દમાં વિના રને અને તાના અને વિકલ્પ વ્યત્યય થાય છે. એટલે રનું સ્થાન વિકલ્પ ૪ લે છે અને ૪ નું સ્થાન વિકલ્પ ૨ લે છે.
ગિરો, રિમા–રિતા –હરતાલ જૂની પ્રાચીન કે અર્વાચીન હસ્તલિખિત પોથીઓમાં લખેલા અક્ષરો ખોટા જણાય તો તેને ચેકી નાખવા સારુ હરતાલ” નામનું દ્રવ્ય વપરાય છે, વળી
જ્યારે ભવાયા ભવાઈ કરે છે ત્યારે આ પીળા અને ચકચકતા પદાર્થને વાટીને મોઢા ઉપર લગાડે છે જેથી રાત્રે મેટું ચકચકિત દેખાય છે.
ધુ હોઃ સારા૨રા. ધુ શબ્દમાં ઘને શું થયા પછી ૪ અને વિકલ્પ વ્યત્યય થઈ જાય છે.
દૃબ, ચંદુમ-ધુમૂ-હળવું, લઘુ-નાનું પ્રશ્ન—ઢવુક શબ્દમાં સૂત્રકાર કહે છે કે, સ્ત્ર અને ટુ ને સ્થાન બદલે કરવો,
પણ શબ્દમાં શું નથી તેનું શું ? ખરી રીતે સૂત્રમાં ઘો: કર્યું હોત તો ૪ અને ઘન સ્થાન બલો થાત. જેમ–ઘટ્યુ–દુ પણ આચાર્યને તો હૃર્તુનું રૂપ ઈષ્ટ છે, ઘણુમ ઈષ્ટ નથી. આદિમાં ઘ આવવાથી શું થાય કેવી રીતે?
ઉત્તર–કોઈ પ્રયોગમાં આદિમાં પણ ઘને રુ થઈ જાય એમ જણાવવા માટે
સૂત્રમાં “૪–દો:” એવું વિધાન કર્યું છે. અથવા સ્ત્રધુના ને પહેલાં ” કરીને ટુર બનાવવું અને પછી જ આ નિયમ લગાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org