________________
શ્રી વધુ માનવામિતે નમઃ
-----------
CALL CHERICAL
સંપાદક તરફથી....
,,
sixuraco calco a
2.
----
- જિનશાસનના ગગનમાં સાધુપાનાં પ્રકાશ આંખડ અવિચ્છિન્નપણે સતત પ્રકાશમાન છે:
ક્ષેત્રાળની અસર કથારેક થવા પામે છે, કે જેનાથી બાળજીવાના માનસમાં સાધુતામાં પ્રકાશ નજીવા બની જાય છે.
બાકી અનાદિ–અનત કાળના પ્રવાહમાં સાધુપક્ષની ભૂમિ કાએ રહેલ આરાધક પુણ્યાત્મા ઉત્તરોત્તર વિકસિત બની સિદ્ધપના ઉચ્ચતમ શિખરે પડેોંચી જતા હૈાવાથી સાધુતાના પ્રકાશ વિશિષ્ટ રીતે જાજવલ્પમાન છે,
આવી સાધુતાને પરલ પુણ્યાત્મા જ્ઞાનીઓની આજ્ઞાને વાવ રહેવા પ્રયત્નશીલ થઈ અનાદિકાલીન સ્વચ્છતાના નિરાય સાથે અપૂવ સયમ–સાધનામાં મગ્ન ખની જાય છે.
પણ તે સયમ-સાધનાની પાત્રતા કેળવવા કેટલાક મૌલિક તવાની જાણકારી તેમજ તેની પદ્ધતિસરની આગરા ખૂબ જ જરૂરી છે.
છેલ્લા સદામાં કાળમળે શિથિલાચારી પતિના પક્કડ માંથી શ્રષણ સ્થાને તેમજ શ્રી મઘને મુક્ત કરવાની ગેમમાં