Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 15
________________ પ્રસ્તુત સ‘પાદનમાં અનેક કથાવત્સલ મહાપુરૂષોના અસીમ અનુગ્રહ અને તે તે કલ્યાણામી મુમુક્ષુ સજ્જનાના નિષ્કામ સહાગ સાંપડયા છે. તેના પાિમે જ પ્રસ્તુત પુસ્તક કથાણુ સાધનાનું એક અજોડ સાધનરૂપ બની શક્યું છે. વિશેષ કરીને ક્રિયાપાત્ર સુવિશાલસખ્ય સાધ્વી સ’પાધિનાયિકા સ્વ. શ્રીતિલકશ્રીજી મ. પ્રશિષ્યા વધુ માનતપારામિકા સ્વ. સાલીશ્રી તીથ શ્રીજી મ શિષ્યા તપસ્વિની સાધ્વી શ્રીર જનશ્રીજી મ. શિષ્યા વિદુષી સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીએ ને'ધી રાખેલ સયમાયાગી અનેક અતિ મહત્ત્વની ખાખતાની નાંષના અક્ષરશઃ ઊતારા પૂ. ઉપા. શાન્તમૃતિ વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીકૈલાસસાગરજી મ. ના શિષ્યરત્ને કરી આપેલ, જેના ઉપયાગથી પ્રસ્તુત-પુસ્તકની મહેત્તા અનેી વધી છે. આ પ્રમાણે હાલમાં દીક્ષિત થયેલ નૂતન ત્રણ મુનિઓને વિવિધ સથમાનુકૂલ પ્રેરણા આપવાના નિમિત્તે થયેલી માંધમા પણ આ પુસ્તકના ત્રીજા વિભાગમાં મહેાળા ઉપયાગ થા છે, જેમાં પણ સુનિ અશાકસાગરજીએ ઘણી ઘણી જિજ્ઞાસાપૂર્વક અવારનવાર પૂછેલ ગ્રંથમાનુકૂલ મહત્ત્વની માતાના ખુલાસારૂપ કેટલાક વિશિષ્ટ લખાણેથી ત્રીજા વિભાગની શૈણામાં અનેરા વધારા થયા છે. . આ ઉપરાંત પ્રસ્તુત પુસ્તકના નવ કુર્મી મહેસાણા લક્ષ્મી પ્રેસમાં છપાયા પછી અમદાવાદ ઉત્કૃષ્ટ મુદ્રણાલયમાં છપાયું છે, તેમાં ગેલી અને એર પ્રફની તપાસણી મેટરની

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 442