Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 13
________________ આરાધક–પુણ્યાત્માઓએ લક્ષ્ય નક્કી કરી તદનુકૂલ યથાશક પ્રયત્ન કરવાની તમન્ના સહગુરૂના ચરણમાં વિનીતભાવે બેસી મેળવવી ઘટે. પરંતુ સદ્દગુરૂના ચરણમાં અહ-મમના સંસ્કારોના હાસમાંથી નિપજતી વિનીતવૃત્તિ સિવાય બેસી શકાતું નથી. તેથી વિવિધ રીતે પિતાની વૃત્તિઓને શાસ્ત્રીય મર્યાદનુકૂલ બનાવી જીવનશુદ્ધિના પથ ધપવા માટે વિનય-નમ્રતા આદિ પ્રાથમિક ગુણેને અભ્યાસ જરુરી છે. આ વાત લક્ષ્યમાં રાખી પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ ભાવનાઓ શાસ્ત્રીય પદાર્થો અને સંયમચિતમર્યાદામાં વિવિધ રૂપે દર્શાવી છે. સંયમ સમ્યક ચારિત્ર સ્વરૂપ હોવા છતાં તેના સર્વાગીણ વિકાસ અને મૌલિક પરિચય માટે ભાવશુદ્ધિ-સમર્પષ સુદઢ વાગ્ય, સર્વભૂતાત્મભાવ, આજ્ઞાધીનના અને બહુમાનપૂર્વક ક્રિયાતસ્પરતા આ િતના વિકાસની અયાવશ્યકતા છે. પ્રમત્તભાવ અને આરાધક ભાવનું સામજય કેળવવાના પ્રયત્ન સાધુજીવનને નિરસાર બનાવનાર છેઆ તસ્વની સ્પષ્ટ સમજુતી ત્રીજી વિભાગમાં અપાએલ મહાના હદયંગમ સ્વરૂપની વિચાર દ્વારા વિવેકાને મળે તેમ છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 442