________________
૧૮૬
પ્રવચનસારોદ્ધાર
U
કાળ એક કડાકડી સાગરોપમ થાય છે. આ પ્રમાણે અંતરદ્વાર સિદ્ધાંતાનુસારે કહ્યું. ( ૪૦૪-૪૦૫)
એક કડાછેડી આ પ્રમાણે પૂર્ણ થાય છે. ૫૦ લાખ ક્રોડ સાગરોપમ ષભદેવ અને અજિતનાથનું અંતર ૩૦ 9 ક » અજિતનાથ અને સંભવનાથનું અંતર ૧૦ by by
સંભવનાથ અને અભિનંદન સ્વામિનું અંતર
અભિનંદસ્વામી અને સુમતિનાથનું અંતર ૯ લાખ ક્રોડ સાગરોપમ થયા. ૯૦ હજાર કોડ સાગરોપમ સુમતિનાથ અને પદ્મપ્રભુનું અંતર ૯ , , , પદ્મપ્રભુ અને સુપાર્શ્વનાથનું અંતર ૯ હજાર ક્રોડ સાગરોપમ થયા. ૯૦૦ નવસે ક્રોડ સાગરોપમ 'સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભુનું અંતર ૯૦
ચંદ્રપ્રભુ અને સુવિધિનાથનું અંતર ૯ કોડ સાગરોપમ સુવિધિનાથ અને શીતલનાથનું અંતર
, , શીતલનાથ અને શ્રેયાંસનાથનું અંતર ૧૦૦૦ એક હજાર ક્રોડ સાગરોપમ થયા.
૯,૦૦,૦૦૦ કેડ સાગરેપમ ++૯૯,૦૦૦ » » +++૧,૦૦૦ , , ૧,૦૦૦,૦૦૦૦ ક્રોડ સાગરોપમ
પણ શ્રેયાંસનાથથી એક કોડ સાગરોપમ કહ્યા છે, તે સંપૂર્ણ ન લેવા પણ એક સાગરોપમ તથા ૬૬ લાખ ૨૬ હજાર વર્ષ જૂન લેવાના છે. આ એક સાગરોપમનો કાળ એક કેડમાંથી કાઢવાથી જ પૂરો થાય છે. . જેમ ૫૪ સાગરોપમ વાસુપૂજ્યસ્વામીના, ૩૦ સાગરોપમ વિમલનાથના, ૯ અનંતનાથના, ચાર ધર્મનાથના એમ કુલે ૯૭ સાગરોપમ થયા.
તે પછી શાંતિનાથના પણ પલ્યોપમ ઓછા એવા ૩ સાગરોપમ. તે પછી ઉપર જે પણ પપમ હતું એમાંથી એક ભાગ ન્યૂન બે ભાગ પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ કુંથુનાથ અને બાકી રહેલ એક ભાગ એટલે પા પલ્યોપમ અરનાથનું અંતર, તે પણ હજાર ક્રોડ વર્ષ જૂન પા પપમ સમજવા. તે હજાર કોડ મલ્લિનાથનું અંતર. આમ શ્રેયાંસનાથનાં એક કોડમાંથી ઓછા કરેલા સે સાગરેપમ પૂરા થયા.