Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 377
________________ ૩૫૮ પ્રવચનસારોદ્ધાર વગેરે લેવા, સ્થગિલ વિગેરેના માત્રટ=વાસણોનો સંગ્રહ કરે, લેચ કર, નવી દીક્ષા ન આપવી. પહેલા લીધેલ રાખ, ડગલ=માટીના ઢેફા વગેરે પરઠવી અને નવા લેવા. વર્ષાઋતુને ઉપગી ડબલ ઔપગ્રહિક ઉપકરણ લેવા. નવા ઉપકરણો ન લેવા. સવા જનથી આગળ વિહાર ન કર, વગેરે આ વર્ષાઋતુની સામાચારીનું પાલન કરવું તે પર્યુષણાકલ્પ છે. પ્રથમ અને અંતિમ જિનના સાધુઓને પર્યુષણાકલ્પ અવસ્થિત છે. જ્યારે મધ્યમ જિનના સાધુઓને પર્યુષણાક૯૫ અનવસ્થિત છે. હવે આ કલ્પમાં જે ભેદ છે, તે કહે છે. આ પર્યુષણાકલ્પ ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે પ્રકારે છે. (૬૫૭) चाउम्मासुक्कोसो सत्तरि राइंदिया जहन्नो उ । थेराण जिणाणं पुण नियमा उक्कोसओ चेव ॥६५८॥ આ પર્યુષણક૯૫ સ્થવિરકલ્પી સાધુઓને ઉત્કૃષ્ટ ચાર માસને અને જઘન્ય સીત્તેર દિવસને છે. અને જિનકલ્પ સાધુઓને નિયમાં ઉત્કૃષ્ટ જ પર્યુષણક૫ હેય છે. ચાર માસનો જે સમૂહ તે ચાતુર્માસ. તે ચાર માસ પ્રમાણને ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ છે. જે અષાઢી પૂનમથી લઈ કાર્તિકી પૂનમ સુધીને હેય છે. જઘન્યક૯૫ ભાદરવા સુદી પાંચમથી કાર્તિકી પૂનમ સુધી સીત્તેર દિવસનો હોય છે. આ પર્યુષણકલ્પ પહેલા અને છેલ્લા જિનના વિકલ્પી સાધુઓને અવશ્યમેવ હોય છે. અને પહેલા છેલ્લા જિનના જિનકલ્પી સાધુઓને નિયમાં ઉત્કૃષ્ટ ચાર માસ પ્રમાણને જ કલ્પ હોય છે. કારણ કે તેમનો આચાર નિરપવાદ હોય છે. (૬૫૮) ૭૮. ચિત્યપંચક भत्ती १ मंगलचेइय २ निस्सकड ३ अनिस्सकडचेइयं ४ वावि । साप्सयचेइय ५ पंचममुवइटुं जिणवरिंदेहि ॥६५९॥ ૧. ભક્તિચૈત્ય, ૨. મંગલચૈત્ય, ૩. નિશ્રાકૃતચૈત્ય, ૪. અનિશ્રાકૃતત્ય, ૫. શાશ્વતત્ય-એમ શ્રીજિનેશ્વરોએ પાંચ પ્રકારના ચિત્ય કહેલ છે. गिहि जिगपडिमाए भत्तिचेयं १ उत्तरंगघडियंमि । जिणब्बेि मंगलचेयंति २ समयन्नुणो विति ॥६६०॥ . निस्सकडं जं गच्छस्स संतियं ३ तदियरं अमिस्सकडं ४ । सिद्धाययणं च ५ इमं चेइयपणगं विणिद्दिढे ॥६६१॥

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444