________________
યાને મહિમા
તે દયાળુ હોવાથી આપણે ભૂલ કરીએ છીએ તે પણ આપણને પાઠ આપે છે.
આજે આપણને કયાં થુંકવું તેની ય ખબર નથી. ક્યાં પેશાબ કરે, ક્યાં મળવિસર્જન કરવું, વગેરેનું કંઈ જ ભાન નથી. તેમ છતાં ઈશ્વર આપણને નભાવે છે, એ એની દયા છે.
આજે એક માણસ અધર્મ કરે છે, તેમાં તે પિતાને નુકસાન કરે છે એટલું જ નહીં, પણ સમાજને પણ નુકસાન કરે છે.
જગતમાં તપ અને ભેગ બંને સાથે સાથે ચાલે છે. એકલું તપ કરે તે સુકાઈ જાય અને એકલે ભેગ કરે તે ફિકો પડી જાય.
જેમ ખુલ્લામાં છોડ સૂર્યને તાપ સહન કરે છે અને મૂળ પાણીમાં હેય છે, ત્યારે તે લીલુંછમ બને છે. અને વણછા નીચેને છે. સૂર્યને તાપ સહન કરતું નથી ત્યારે તે પીળો પડી જાય છે. એમ તપ અને ભેગ બંનેની જરૂર છે, પણ તે બંને યજ્ઞાથે થવાં જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com