Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 61
________________ ગીતાજયંતા પાંડ અને કોર બંને કામાંધ અને મેહધના પુત્રો હતા. બંનેનું કુળ એક જ છે, ત્યારે જુદા ક્યાં પડ્યા? પાંડવો ધર્મને મુખ્ય ગણતા હતા, તેથી જ તેમને ભગવાન સારથિ મળ્યા. એક જ પિતાના બે પુત્ર હોય, છતાં સબતની અસરને કારણે બંને ભાઈઓનાં જીવન જુદાં હોય છે. કેમકે બંનેને સબત જુદી જુદી મળે છે. કુળવાન હય, સાધનસંપત્તિ હોય, બુદ્ધિ હોય છતાં જે સેબત ખરાબ મળે તે તે દુષ્ટ થાય છે. અને તેની સાધનસંપત્તિ અને બુદ્ધિ દુષ્ટતામાં વપરાય છે, અને જગતને નુક્સાન કરે છે. પણ જે તેની સબત સારી હોય તે તે કલ્યાણને માગે વપરાય છે અને જગતનું ભલું કરે છે. એટલે મનુષ્ય કેને ત્યાં જ એના કરતાં કેની સેબતમાં એ જીવન વ્યતીત કરે છે એ જ મહત્વનું છે. જેને સારી સખત મળી એ તેનું ધનભાગ્ય ગણાય છે. એમ, અર્જુનને કૃષ્ણ ભગવાનની સોબત થઈ. દુર્યોધન અને અર્જુન બંને બુદ્ધિશાળી અને બળવાન હતા. બંને પક્ષમાં દ્ધાઓ હતા. બંનેનાં સગાં સારાં હતાં, પણ અર્જુનને માર્ગદર્શક કૃણ મળ્યા અને દુર્યોધનને માર્ગદર્શક પ્રપંચી શકુનિ મ. સંસારમાં સંપત્તિબળ ન હોય તે ચાલે. પણ સારી બત આપવાની પ્રાર્થના તે હેવી જ જોઈએ. કેમકે એના સિવાય ઉદ્ધાર નથી. સન્મિત્રનાં લક્ષણ કેવાં હોય તે જાણે છે? પાન નિવાસ્થતિ વકરે હિતા..એને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134