________________
ગીતાજયંતી
વિશે વચનં તવ એટલે ગીતામાં એકલું ભાષણ નથી. તેમાં તે આચરવાનું બતાવ્યું છે. એટલે જ ગાંધીજી તેને આચારગ્રન્થ કહે છે.
ગીતા ગોખવા માટે નથી. ગેખવાથી કંઈ ગીતા સમજાય નહીં, જેમ કે કેઈનું સગું મરી જાય ત્યારે એ રડે અને સાથે ગીતાને પાઠ કરે તે તેને શો અર્થ? એ જે બેલે છે તેમાં રડવાનું કહ્યું નથી. એમાં તે “નો નg છે. એમાં તે કામાંધે સારા થઈને-સારી સેબતમાં રહીનેમેહાંધના પુત્રને મારી, મોહને નાશ કરીને જીવવાનું કહ્યું છે.
શરીર અને આત્મા નેખાં છે. બંનેને ઉપગ છે. પણ શરીરને ઉપગ આત્માના કલ્યાણ માટે કરવાને છે. શરીરને માટે આત્માને ઉપયોગ કરવાને નથી.
અનેક જુદા જુદા ઘાટ ઘડવાથી જુદી જુદી વસ્તુઓ બને છે. ફૂ અને કેડિયું બંને જુદાં હોવા છતાં અંતે તો માટીનાં જ છે. તેમની પ્રતિષ્ઠા માટી છે. તેમ આ શરીરે બધાં જુદાં જુદાં દેખાય છે પણ અંતે તે આત્મા જ તેમની પ્રતિષ્ઠા છે. | નાટકમાં બાપ–દીકરો હોય તે પણ એ સામસામા દુશમનનું પાત્ર , કે મિત્રે બને, કે શિક્ષક-શિષ્ય બને. પણ
જ્યાં સુધી રંગભૂમિ પર છે ત્યાં સુધી જ તેઓ પોતાને ભાગે આવેલું પાત્ર બરાબર ભજવે છે. ધારો કે દીકરે સાહેબનું પાત્ર લે અને બાપ ગરીબ ડેસાનું પાત્ર છે, ત્યારે સાહેબ ગરીબ ફેસાને હકમ કરે અને પગચંપી પણ કરાવે. પણ
અને સમજે છે કે આ બધું તે રંગમિ પર છીએ ત્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com