Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 97
________________ કાળિયા થઈ જાવ અનાજપાણીથી વિમુખ કરવામાં આવતા, અને છેવટે હરાવીને રાજકીય ગુલામ બનાવવામાં આવતા. અંગ્રેજોએ પણ આ જ પ્રમાણે કરીને આપણાં અર્થ અને અધિકાર અથવા પ્રતિષ્ઠાને નાશ કર્યો. ८८ 6 આજે હિંદુસ ંસ્કૃતિ પામર ગણાય છે. એક વખત મેં એક યુરાપિયન બહેનને પૂછ્યું, તમે આટલે દૂર સુધી સેવા કરવા આવ્યાં છે, તે તમને હિંદુસ ંસ્કૃતિ બહુ ગમી તેથી ? ' પેલાં બહેને જવામ આપ્યું: “ તમારી સંસ્કૃતિ જો ઊંચી હેત તે તમારા કહેવાતા ભળેલા લેકે પરદેશ જઇને અમારી સંસ્કૃતિ શા માટે ગ્રહણ કરત ? ” આ બહેનની વાત એક રીતે સાચી છે. કારણ કે જે ગુલામ છે, તેને વળી સંસ્કૃતિ શી ? તેને અધિકાર શાને ? તેને સ્વતંત્ર ધર્મ પણ શાના હાય ! આ જ પ્રમાણે ગુલામના પેાતાના વડવાના ઇતિહાસ પણ નાશ પામ્યા. કારણ કે તે પેાતાના ઇતિહાસ કયે મેઢે એલે ? ઘરને નાકર હાય તેના ધમ કા હાઈ શકે? તેના ધર્મ એ જ કે જે એના માલિકના ધમ હાય. કોઈ નિષ્ણાત પ્રેફેસર ડાય; પણ તેના દીકરા તન અભણ હોય તેા પછી તે કઈ સમજણે પેાતાના બાપના વખાણ કરી શકે? એટલે કે ભણેલા હોય તેને જ ભણતરની સાચી કિંમત આંકતાં આવડે. અને તેજ ભણેલાનાં વખાણુ કરવાને પાત્ર બની શકે. વીર હાય તે જ વીરનાં વખાણ કરી શકે. આપણું પણ એમ જ છે. અત્યારે આપણામાં નથી મરવાની હિંંમત કે નથી મરવાની વીરતા. પછી આપણે ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134