SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કાળિયા થઈ જાવ અનાજપાણીથી વિમુખ કરવામાં આવતા, અને છેવટે હરાવીને રાજકીય ગુલામ બનાવવામાં આવતા. અંગ્રેજોએ પણ આ જ પ્રમાણે કરીને આપણાં અર્થ અને અધિકાર અથવા પ્રતિષ્ઠાને નાશ કર્યો. ८८ 6 આજે હિંદુસ ંસ્કૃતિ પામર ગણાય છે. એક વખત મેં એક યુરાપિયન બહેનને પૂછ્યું, તમે આટલે દૂર સુધી સેવા કરવા આવ્યાં છે, તે તમને હિંદુસ ંસ્કૃતિ બહુ ગમી તેથી ? ' પેલાં બહેને જવામ આપ્યું: “ તમારી સંસ્કૃતિ જો ઊંચી હેત તે તમારા કહેવાતા ભળેલા લેકે પરદેશ જઇને અમારી સંસ્કૃતિ શા માટે ગ્રહણ કરત ? ” આ બહેનની વાત એક રીતે સાચી છે. કારણ કે જે ગુલામ છે, તેને વળી સંસ્કૃતિ શી ? તેને અધિકાર શાને ? તેને સ્વતંત્ર ધર્મ પણ શાના હાય ! આ જ પ્રમાણે ગુલામના પેાતાના વડવાના ઇતિહાસ પણ નાશ પામ્યા. કારણ કે તે પેાતાના ઇતિહાસ કયે મેઢે એલે ? ઘરને નાકર હાય તેના ધમ કા હાઈ શકે? તેના ધર્મ એ જ કે જે એના માલિકના ધમ હાય. કોઈ નિષ્ણાત પ્રેફેસર ડાય; પણ તેના દીકરા તન અભણ હોય તેા પછી તે કઈ સમજણે પેાતાના બાપના વખાણ કરી શકે? એટલે કે ભણેલા હોય તેને જ ભણતરની સાચી કિંમત આંકતાં આવડે. અને તેજ ભણેલાનાં વખાણુ કરવાને પાત્ર બની શકે. વીર હાય તે જ વીરનાં વખાણ કરી શકે. આપણું પણ એમ જ છે. અત્યારે આપણામાં નથી મરવાની હિંંમત કે નથી મરવાની વીરતા. પછી આપણે ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy