________________
ચામાસાના પર્વનું રહસ્ય
બળેવ
પર્વ એ તેા જીવ્યા પછીના અનુભવનું વર્ણન છે. જેમ ખાધા પછી ઓડકાર આવે છે તેમ જીવન પછી તેનું પ આવે છે. જેમ કે બળેવ. એ બ્રાહ્મણાનું પર્વ છે. પહેલાંના સમયમાં બ્રાહ્મણેા ચાતુર્માસ કરતા. ચાતુર્માસમાં ઋષિઓ ચિંતન કરીને અનુભવની આપ લે કરતા. એમ દરેક વર્ષે કરતા. આ સાધનાઓનું સંસ્કરણ કરવું એ ઉપવીત–જના પાછળના હેતુ છે.
વળી કેટલાક મળેવને નાળિયેરી પૂનમ પણ કહે છે. કેમકે સાહસિક વેપારીઓએ તેની ઊજવણી કરેલી હતી અને દરિયાને કાંઠે થતાં શ્રીફળ અર્પણ કરીને મુસાફરી કરવાના રિવાજ હતા.
વળી તે દિવસે રક્ષાબ ધનના રિવાજ છે. તેની પાછળ હેતુ એ છે કે ચામાસામાં શરીરને રાગેા આવવાના છે તેમાંથી રક્ષા કરે. શરદ ઋતુ આવવાની છે અને તેમાં રક્ષણ કરવાનુ એ પ્રતીક છે. એટલા માટે જ ‘શતં ચર્ઃ લીવેવ’ સેા શરદ જીવા—એમ કહેવાય છે.
પછી અર્ધા પાક થઈ ગયા હોય અને રોગ ઓછા થવા લાગ્યા હોય, એટલે રક્ષાની જરૂર ઓછી થાય. તેથી દશેરાને દિવસે તે કાઢી નાખે છે.
ઋષિપ`ચમી
ઋષિ પંચમીના પના વિચાર કરીએ તા સમજાશે કે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat