________________
૧૧૨
રાષ્ટ્રજાગૃતિનું પર્વ જવાય છે. હરદ્વાર એ હિમાલયનું પ્રવેશદ્વાર છે. સ્વરાજ્ય પ્રાપ્તિના હિમાલયના પ્રવાસમાં છઠ્ઠી એપ્રિલ હરદ્વાર સમી બની ગઈ
ગાંધીજીએ દેશને તે દિવસે પ્રત્યક્ષ દષ્ટાન્ત પૂરું પાડયું કે પિતાની પદ્ધતિએ કામ કરવાથી સ્વરાજ્ય તે મળશે જ, પણ મેક્ષ પણ મળશે જ. બેવડે લાભ થશે.
આમ આજને દિવસ પવિત્ર છે એમ સમજીને એને ઊજવીએ.
– ૬ ઠ્ઠી એપ્રિલ, ૧૯૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com