Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 121
________________ ૧૧૨ રાષ્ટ્રજાગૃતિનું પર્વ જવાય છે. હરદ્વાર એ હિમાલયનું પ્રવેશદ્વાર છે. સ્વરાજ્ય પ્રાપ્તિના હિમાલયના પ્રવાસમાં છઠ્ઠી એપ્રિલ હરદ્વાર સમી બની ગઈ ગાંધીજીએ દેશને તે દિવસે પ્રત્યક્ષ દષ્ટાન્ત પૂરું પાડયું કે પિતાની પદ્ધતિએ કામ કરવાથી સ્વરાજ્ય તે મળશે જ, પણ મેક્ષ પણ મળશે જ. બેવડે લાભ થશે. આમ આજને દિવસ પવિત્ર છે એમ સમજીને એને ઊજવીએ. – ૬ ઠ્ઠી એપ્રિલ, ૧૯૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134