________________
તિલકજયતો
..
તે જેલમાં પૂરી દેવા માટે તલપાપડ થઈ રહી હતી.
એવું એક બહાનું મળી ગયું. તિલક મહારાજને પકડવામાં આવ્યા, અને તેમના પર કેસ ચલાવવામાં આવ્યે. લેાકમાન્ય પેાતે જ પાતા તરફથી લડ્યા, પણ સરકારને તે ગમે તેમ કરીને એમને જેલમાં એસાડવા જ હતા. એટલે એમને જેલ મળી. ગાંધીજીની સત્યાગ્રહની લડએ જેલને ખૂબ સસ્તી બનાવી દીધી છે, પણ તે દિવસેામાં જેલ જવુ એ રમત વાત નહેતી. મુદત પૂરી થયે તિલક મહારાજ છૂટ્યા ત્યારે હિતેષીઓએ તેમને સલાહ પણ આપી કે હવે સરકાર સામે લડવાનું ને છાપાં કાઢવાનુ છેોડી દો.
પણ તિલક મહારાજ એમ કંઇ માને? એમના પેાતાના આમાં દ્વેષ જ કયાં હતા ? અને હાય તે એટલા જ કે તે સરકારના દેષા ઉઘાડા પાડીને બતાવતા હતા. પણ સરકાર તરફથી દેશને પારાવાર અન્યાય અને નુકસાન પહોંચી રહ્યાં હાય ત્યારે પોતે ચૂપ રહી શકે જ શી રીતે ? પેતે સત્યાગ્રહી હતા. દીતતાથી સત્યના ઘાત થતે જોઇ રહેવા એ એમના સ્વભાવમાં જ નહતું. હૃદયમાંથી ઊર્મિ જાગતી હતી કે ચૂપ ના બેસી રહેવાય, એટલે જેલમાંથી છૂટ્યા કે તરત જ તેમણે ફ્રી પાછાં છાપાં શરૂ કરી દીધાં. પુનશ્ચે હરિ ' કરીને ફરી આગ ઝરતી કલમે લખવુ શરૂ કરી દીધું.
એ દિવસેામાં અંગ્રેજીની જ ખેલખાલા હતી. ભડ઼ેલે વ અંગ્રેજીમાં જ વાંચતા, વિચારતા, એટલું જ નહીં, એમાં ગવ લેતા. એથી ભણેલા અને અભણ વચ્ચેનું અંતર વધતું જતું. દેશમાં બીજી ભાષા મેલનારાને અને અંગ્રેજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com