________________
દત્તજયંતી તે ખૂબ છે. નહિ જ્ઞાનેન રદ gવામિદ વિ . પણ તે લાવવું શી રીતે ? તરફ્યુજં યોગવિદ્ધા પાસેનાર વિંતિકા ચેગ એટલે કમની સિદ્ધિ મેળવતાં મેળવતાં આપોઆપ સમય આવ્યે ઊગી નીકળશે. જમીનમાં અનાજ આવ્યું ત્યારથી કર્મ શરૂ થયું, ગ શરૂ થયે. પછી ફણગે ફૂટી નીકળશે. એ ફણગે નીકળવાને એ તે નક્કી જ છે. પણ વખત આવ્યે બહાર આવે તેમ જ જ્ઞાનનું છે.
આ જીવનની ક્રિયાઓની ગેડ બેસી જવી જોઈએ. પડળ ખૂલી જાય, દષ્ટિ બદલાઈ જાય, ત્યારે જ પેલા છોકરાની જેમ “સત્ય શું છે એ સમજાઈ જાય. દત્તાત્રેયને ગેડ બેસી ગઈ હતી. જ્યારે જ્ઞાન ને કમને મેળ મળે ત્યારે જ એમ બને છે. કર્મ કરતાં કરતાં જ્ઞાન ઉત્પન્ન થાય, અને જ્ઞાન કર્મને પવિત્ર કરે પછી જ તે શેભે. કર્મ સિવાયનું જ્ઞાન નકામું બને છે અને જ્ઞાન સિવાયનું કર્મ પણ શોભતું નથી જ્ઞાન અને કર્મ મળે એટલે કે બ્રહ્મકર્મ સમાધિ થાય ત્યારે જ તે શેભે છે.
સા થે ડું થાય ત્યારે કહેવાની જરૂર પડે છે. કર્મ થે ડું હોય ત્યારે કરવાનું રહે છે. પછી તે ખૂબ વધી જાય ત્યારે તે (માણસ) મીની થાય, અને તેનું મૌન જ જ્ઞાન પ્રેરે, કહેવું કે કરવું ન પડે.
જેમ ગાંધીજી થરૂરપાતમાં ખૂબ ભ્રમણ કરતા, કામ કરતા. પછી તેમનાં કાર્યો અને જ્ઞાન એટલાં બધાં વધી ગયાં કે જ્યાં બેઠા હોય ત્યાંથી જગતનું ધ્યાન દેરતા.
એમનું જોઈને લેકે સમજી જતા. એમને જોતાં જ લેકેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com