________________
ગીતાજયંતી
૫
એ કે સાચા મિત્ર પાપનું નિવારણ કરવામાં મદદ કરે અને હિત તરફ પ્રેરે. દુર્ગને દાબે અને ગુણેને ખેંચીખેંચીને બતાવે. વળી આપત્તિ આવે ત્યારે સર્વસ્વનું બલિદાન આપવા તૈયાર થાય. અર્જુનના જેવા સન્મિત્ર દુર્યોધનને ન મળ્યા એ જ દુર્યોધનનું દુર્ભાગ્ય.
ગીતા એટલે ગાયેલી. શું ગાયેલી? બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એટલે શરીર બહારની વિદ્યા–વિશ્વવિદ્યા.
ગીતા સ્ત્રીલિંગ છે કેમકે “બ્રહ્મવિદ્યા” સ્ત્રીલિંગ છે. એને “ગીત” નથી કહ્યું. વળી તે ગાયેલી કે? ભગવાને એને “ગાયેલી ”કેમ કહ્યું? કેમકે તેમાં સંગીત છે. સંગીત ગદ્યમાં હોય અને પદ્યમાં પણ હેય. જે હૃદયના તારને– આત્માના ભાવને ઝણઝણાવી મૂકે છે, તે સંગીત છે. હૃદયમાં સૂતેલા ઊંડા ભાવેને જાગૃત કરે તે સંગીત. ભગવાને અર્જુનના હૃદયના ભાવને જાગૃત કયો.
અર્જુનને તે મેહ હતે. એ મેહનું પડળ કાઢીને, તેના હૃદયના ઉન્નત ભાવને બહાર લાવવાનું કામ ગીતાએ કર્યું.
અર્જુનની ઈચ્છા તે રાજ્ય જીતવાની, કૌરનું વેર લેવાની, પ્રજાને સુખી કરવાની વગેરે અનેક પ્રકારની હતી તે માટે તે યુદ્ધ કરવા તત્પર થયે હતો. તે કામનાઓમાં બેભાન થયું હતું. ભગવાને તેને જાગૃત કર્યો. ગીતામાં ભગવાને લખું ભાષણ-ઉપદેશ નથી કર્યો, પણ ‘’ એમ કહ્યું છે. ભગવાને તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. ત્યારે અર્જુન કહે છે:- મો: તિસ્ત્રાવ અને પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com