________________
}ર
દત્તજયંતી
ભિક્ષા ગ્રહણ કરવા વિન ંતિ કરી. ત્રણે બ્રાહ્મણ્ણાએ જણાવ્યું કે જો તમે નગ્ન સ્વરૂપે આવીને અમને ભિક્ષા આપે। તે જ અમે ભિક્ષા લઇશું. અનસૂયા વિચારમાં પડી ગયા. અતિથિની માગણી સ્વીકારવી પણ અઘરી અને ના પાડવી એ પણ મૂંઝવણુ. કેમકે આંગણે આવેલાને બહાર કઢાય નહીં. તેમણે ઘરમાં જઈને પતિદેવને વાત કરી, અને તેમની સંમતિ લઈ તેમણે બ્રાહ્મણેાની માગણી સ્વીકારી. પછી તેમણે ઇશ્વરની પ્રાર્થના કરી કે અતિથિ ખાળકા ખની જાય. અનસૂયાના પવિત્રતાના ખળે અતિથિ ખાળકે ખની ગયા. ખાળકે પાસે તા શ્રી નગ્ન ખની જાય તેાય કઈ હરકત નહીં. એ રીતે તેમણે તેમને જમાડયા. પછી માળામાંથી માટા કેમ થાય એ પ્રશ્ન થયે. એટલે અનસૂયાએ તેમને પુત્રરૂપે થવા જણાવ્યું. અને ત્રણે એકરૂપ થઇ તેમને ત્યાં પુત્રરૂપે અવતર્યાં તે દત્તાત્રેય.
દત્તાત્રેયે પૃથ્વી, પાણી, કૂતરા, વેશ્યા વગેરે ૨૪ ગુરુ કર્યા હતા, એવી દંતકથા છે. દત્તાત્રેયના જીવનની એ જ મહત્તા છે.
ગીતાજીમાં વિભૂતિનું વર્ણન છે. વિભૂતિ એટલે વિશેષ પ્રકારે ઉત્પન્ન થયàા ગુણ. જેમકે અગ્નિમાં પ્રકાશ છે. જો અગ્નિમાંથી પ્રકાશ અને ઉષ્ણુતા લઈ લેવામાં આવે તે અગ્નિમાં શું રહે ? માટે પ્રકાશ અને ઉષ્ણતા અગ્નિની વિભૂતિ છે. માણસમાંથી માણસાઈ જાય તેા પછી શું રહ્યુ ? જગતમાં જે કંઈ મૂળ પદાર્થો છે, તે આવી વિભૂતિઓ છે.
દત્તાત્રેયના ૨૪ ગુરુ ગણાવ્યા છે. ખાકી એવા ગુરુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com