________________
૪
આશ્રમ ધમ
પહેલાં સે। વર્ષના આયુષ્યની સામાન્ય મર્યાદા હતી ત્યારે જીવનના ચાર ભાગ પાડ્યા હતા. એટલે પચીસ વર્ષોની ઉંમર સુધી તે બ્રહ્મચર્ય પાળે, વી રક્ષા કરે, અને શરીર, મન ને આત્માથી મળવાન અને.
ગૃહસ્થાશ્રમ ખાદ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરે. ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્ય માટે છે. આજે તા બ્રહ્મચર્યાશ્રમ લગભગ તૂટી ગયા છે. અને ગૃહસ્થાશ્રમ જ રહ્યો છે. એટલે ગૃહસ્થ જીવનમાં બ્રહ્મચર્ય હાઈ શકે કે કેમ તે પ્રશ્ન થાય ખરા.
પશુ ગૃહસ્થ જીવનમાં જે ટેવા બ્રહ્મચારીએ પાડી છે, તે પ્રમાણે જીવન જીવવાનુ છે. ટેવા પાડવાના સમય બ્રહ્મચર્ચાશ્રમના હતા. ગૃહસ્થાશ્રમમાં એ ટેવ પ્રમાણે જીવવાનુ છે. બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાન મેળવ્યું તેને ગૃહસ્થાશ્રમમાં અનુભવ કરવાના છે એટલે ત્યાર પછી જે જ્ઞાન થશે તે અનુભવવાળુ જ્ઞાન બનશે.
આમ ગૃહસ્થાશ્રમીની ફરજ જરાય ઓછી નથી. તેમાં સ્ત્રીપુરુષ સાથે રહીને સમાજની ક્રૂર મજાવવાની છે. એ ખજાવવામાં જ બધી શક્તિ ખર્ચવાની રહી. એટલે તેમણે વીર્ય ની રક્ષા કરવી જ જોઈ એ. ફક્ત પ્રોત્પત્તિ પુરતા જ બ્રહ્માચય'ના ભંગ હાય. એ પ્રજોત્પત્તિ પણ સમાજના કલ્યાણુની ષ્ટિએજ હશે એટલે તે ભંગ નહીં ગણાય. એ સિવાય વીર્ય ના ઉપયોગ સમાજના કલ્યાણમાં જ કરશે.
આમ ગૃહસ્થાશ્રમ ઊતરતા કે નીચા નથી, જીવનના એક વિભાગ છે. આ રીતે ૨૫ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહેશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com